ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ? મહર્ષિ કપિલે સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યે પતંજલિએ મહર્ષિ કપિલે સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યે પતંજલિએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ? જોસેફ મેકવાન પ્રવીણ દરજી ઈવા ડેવ વર્ષા અડાલજા જોસેફ મેકવાન પ્રવીણ દરજી ઈવા ડેવ વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી 'સુન્દરમ્' નું નામ જણાવો ? ત્રિકમલાલ પંચાલ ત્રિભોલનદાસ લુહાર પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શુક્લ ત્રિકમલાલ પંચાલ ત્રિભોલનદાસ લુહાર પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતા પુસ્તકના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી મોહનલાલ પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી મોહનલાલ પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો. નરસિંહ મહેતા દુલા ભાયા કાગ ગંગાસતી શામળ ભટ્ટ નરસિંહ મહેતા દુલા ભાયા કાગ ગંગાસતી શામળ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ? માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP