ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ? મહર્ષિ કપિલે પતંજલિએ હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ જયસિંહે મહર્ષિ કપિલે પતંજલિએ હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ જયસિંહે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન કોણે લખ્યું ? નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ ભાલણ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ? ભોગીલાલ ગાંધી ખબરદાર રાવજી પટેલ કવિ નર્મદ ભોગીલાલ ગાંધી ખબરદાર રાવજી પટેલ કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? સરસ્વતી સન્માન-1997 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 મૂર્તિદેવી પુરસ્કાર-1955 એક પણ નહીં સરસ્વતી સન્માન-1997 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 મૂર્તિદેવી પુરસ્કાર-1955 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદર, શુભાંગી, પરેશ પાત્ર નીચેનામાંથી કઈ કૃતિમાં આવે છે ? આંધળી ગલી દરિયાલાલ છિન્નપત્ર ધીમું અને વિભા આંધળી ગલી દરિયાલાલ છિન્નપત્ર ધીમું અને વિભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટય ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? ભાલણ નરસિંહ અસાઈત ઠાકર નારદ ભાલણ નરસિંહ અસાઈત ઠાકર નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP