ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ?

સિદ્ધરાજ જયસિંહે
હેમચંદ્રાચાર્યે
મહર્ષિ કપિલે
પતંજલિએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ?

ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ?

ડૉ.નિરંજન રાજગુરૂ
ધાર્મિકલાલ પંડ્યા
પ્રેમાનંદ
લલ્લુરામ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP