ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુક્તક કાવ્યપ્રકારની શી વિશેષતા છે ? અસરકારકતા આઠ પંક્તિ ચમત્કૃતિ લાઘવ અસરકારકતા આઠ પંક્તિ ચમત્કૃતિ લાઘવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો’ – ગઝલના સર્જક કોણ છે ? આદિલ મન્સૂરી જલન માતરી ખલીલ ધનતેજવી અમૃત ઘાયલ આદિલ મન્સૂરી જલન માતરી ખલીલ ધનતેજવી અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. હરિન્દ્ર દવે બાલમુકુન્દ દવે સુરેશ દલાલ જયંત પાઠક હરિન્દ્ર દવે બાલમુકુન્દ દવે સુરેશ દલાલ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી આપેલ તમામ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ? વેણીભાઈ પુરોહિત બચુભાઈ શુક્લ પ્રભુલાલ દ્વિવેદી મનોજ ખંડેરિયા વેણીભાઈ પુરોહિત બચુભાઈ શુક્લ પ્રભુલાલ દ્વિવેદી મનોજ ખંડેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP