ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

કોકિલા - ચુનીલાલ મડિયા
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી
અમે બધા - જ્યોતીન્દ્ર દવે
બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

ડાહ્યાભાઈ દેરાસરી
હર્ષદ ત્રિવેદી
મુકુન્દરાય પટ્ટણી
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP