ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા અમે બધા - જ્યોતીન્દ્ર દવે પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી કોકિલા - ચુનીલાલ મડિયા બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા અમે બધા - જ્યોતીન્દ્ર દવે પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી કોકિલા - ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ? નથુરામ શર્મા-બીલખા દેવાભગત-ભાણવડ આપાદાના-ચલાલા જાહેર પીર-ઉનાવા નથુરામ શર્મા-બીલખા દેવાભગત-ભાણવડ આપાદાના-ચલાલા જાહેર પીર-ઉનાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગિયાર દરિયા' નામનો કાવ્યસંગ્રહ કોનો છે ? માધવ રામાનુજ મનોજ ખંડેરિયા મનહર મોદી રાજેન્દ્ર શુક્લ માધવ રામાનુજ મનોજ ખંડેરિયા મનહર મોદી રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' ___ છે. આખ્યાન લોકગીત પદ્યનવલિકા મહાકાવ્ય આખ્યાન લોકગીત પદ્યનવલિકા મહાકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ? વનરાજ ચાવડો માનવીની ભવાઈ ગુજરાતનો નાથ ઝેર તો પીધાં છે જાણી જાણી વનરાજ ચાવડો માનવીની ભવાઈ ગુજરાતનો નાથ ઝેર તો પીધાં છે જાણી જાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? અમૃત ઘાયલ મુરલી ઠાકુર બરકત અલી વિરાણી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અમૃત ઘાયલ મુરલી ઠાકુર બરકત અલી વિરાણી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP