ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી કોકિલા - ચુનીલાલ મડિયા અમે બધા - જ્યોતીન્દ્ર દવે બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી કોકિલા - ચુનીલાલ મડિયા અમે બધા - જ્યોતીન્દ્ર દવે બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર ગની દહીંવાલાનું મૂળનામ જણાવો. કરીમ ગની ઇલિયાસ ગની અબ્દુલ ગની હુસેન ગની કરીમ ગની ઇલિયાસ ગની અબ્દુલ ગની હુસેન ગની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ હર્ષદ ત્રિવેદીનું વતન જણાવો. અમદાવાદ ભાવનગર કચ્છ સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર કચ્છ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' કાવ્યસ્વરૂપ આપણને કોની પાસેથી પ્રાપ્ત થાય છે ? ભાલણ મીરાંબાઈ નાકર અખો ભાલણ મીરાંબાઈ નાકર અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કોની કૃતિ છે ? મનુભાઈ પંચોળી સારંગ બારોટ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી સારંગ બારોટ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? પ્રેમાનંદ નરસિંહ મીરાં વલ્લભ પ્રેમાનંદ નરસિંહ મીરાં વલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP