ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? કોકિલા - ચુનીલાલ મડિયા પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી અમે બધા - જ્યોતીન્દ્ર દવે બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા કોકિલા - ચુનીલાલ મડિયા પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી અમે બધા - જ્યોતીન્દ્ર દવે બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂચ્છકટિકમ્ના રચયિતાનું નામ જણાવો. કાલીદાસ માઘ કલ્હણ સુદ્રક કાલીદાસ માઘ કલ્હણ સુદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? ડાહ્યાભાઈ દેરાસરી હર્ષદ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ ડાહ્યાભાઈ દેરાસરી હર્ષદ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. વેદોની આરણ્યક દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ વેદોની આરણ્યક દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો. ક્રોસ રોડ અવસર પવનદંડી આનંદલોક ક્રોસ રોડ અવસર પવનદંડી આનંદલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો ? ભાવનગરમાં અમદાવાદમાં સુરતમાં વડોદરામાં ભાવનગરમાં અમદાવાદમાં સુરતમાં વડોદરામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP