ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

કોકિલા - ચુનીલાલ મડિયા
અમે બધા - જ્યોતીન્દ્ર દવે
બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'
b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે'
c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'
d) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'
1. મીરાં
2. હરીન્દ્ર દવે
3. બોટાદકર
4. નર્મદ

a-2, b-4, c-3, d-1
a-4, b-3, c-1, d-2
a-3, b-4, c-1, d-2
a-1, b-4, c-2, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ ન્હાનાલાલ
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ
ચંદ બરદાઈ-કાવ્યદર્શ
ભાસ-ઉરૂભંગ
સોમદેવ-કથાસરિતસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.

બાલમુકુંદ દવે
જયંત પાઠક
હરીન્દ્ર દવે
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP