ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે ? ઉમાશંકર જોશી ગુણવંત શાહ રવિશંકર મહારાજ મો.ક. ગાંધી ઉમાશંકર જોશી ગુણવંત શાહ રવિશંકર મહારાજ મો.ક. ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો. ફિલસૂફ હિમાચલ સૌજન્ય મકરંદ ફિલસૂફ હિમાચલ સૌજન્ય મકરંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભક્ત કવિ દયારામની છે ? દશમસ્કંધ શિવપુરાણ કૈવલ્યગીતા પ્રેમરસગીતા દશમસ્કંધ શિવપુરાણ કૈવલ્યગીતા પ્રેમરસગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? દયાનંદ સરસ્વતી અખો દલપતરામ દયારામ દયાનંદ સરસ્વતી અખો દલપતરામ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ વાઘને કરુણગાન વિશેષ ભાવે’ તથા ‘ઈશ ઇચ્છાસંગમાં ભેળું ઇચ્છા માહરી'ના સર્જક ? કનૈયાલાલ મુનશી મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ હ. પટેલ નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ હ. પટેલ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન' કાવ્યના કવિ કોણ છે ? અખો મીરાંબાઈ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો મીરાંબાઈ નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP