ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે ? મો.ક. ગાંધી ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ ગુણવંત શાહ મો.ક. ગાંધી ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક.- આ પંક્તિ નો છંદ જણાવો સ્ત્રગ્ધરા મનહર અનુષ્ટુપ દોહરો સ્ત્રગ્ધરા મનહર અનુષ્ટુપ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી. ઈચ્છારામ દેસાઈ નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ? અખો પ્રેમાનંદ ભોજા ભગત ધીરો ભગત અખો પ્રેમાનંદ ભોજા ભગત ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ? નરસિંહ મહેતા હરીન્દ્ર દવે દલપતરામ નરસિંહરાવ દિવેટીયા નરસિંહ મહેતા હરીન્દ્ર દવે દલપતરામ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? અમદાવાદ રાજકોટ ભાવનગર વડોદરા અમદાવાદ રાજકોટ ભાવનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP