ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે ? મો.ક. ગાંધી ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ ગુણવંત શાહ મો.ક. ગાંધી ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? ભોગીલાલ પ્રાણવલ્લભ ભોળાનાથ સારાભાઈ છગનલાલ જોષી મણિશંકર કીકાણી ભોગીલાલ પ્રાણવલ્લભ ભોળાનાથ સારાભાઈ છગનલાલ જોષી મણિશંકર કીકાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. શ્યામ સાધુ ડો. હસુ યાજ્ઞિક ચુનીલાલ મડિયા ધના ભગત શ્યામ સાધુ ડો. હસુ યાજ્ઞિક ચુનીલાલ મડિયા ધના ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? મીરાબાઈ દયારામ ગંગાસતી પાનબાઈ મીરાબાઈ દયારામ ગંગાસતી પાનબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ? વેણીભાઇ પુરોહિત રાજેન્દ્ર શુકલ લાભશંકર ઠાકર મોહન પરમાર વેણીભાઇ પુરોહિત રાજેન્દ્ર શુકલ લાભશંકર ઠાકર મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પ્રથમ ગઝલ કઈ છે ? બોધ તારી આંખનો અફીણી ગુજારે જે શિરે તારે ઝરૂખો બોધ તારી આંખનો અફીણી ગુજારે જે શિરે તારે ઝરૂખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP