ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે ? ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ મો.ક. ગાંધી ગુણવંત શાહ ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ મો.ક. ગાંધી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? સરસ્વતી સન્માન-1997 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 એક પણ નહીં મૂર્તિદેવી પુરસ્કાર-1955 સરસ્વતી સન્માન-1997 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 એક પણ નહીં મૂર્તિદેવી પુરસ્કાર-1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અક્ષયદાસ સોની કોનુ મૂળ નામ છે ? નાકર ભાલણ અખો પ્રેમાનંદ નાકર ભાલણ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ? પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન મણિલાલ દ્વિવેદી - તરંગલીલા કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા રામનારાયણ પાઠક - મનો વિહાર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન મણિલાલ દ્વિવેદી - તરંગલીલા કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા રામનારાયણ પાઠક - મનો વિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોણ જૂદું પડે છે ? ખંડકાવ્ય સોનેટ ગરબો નવલકથા ખંડકાવ્ય સોનેટ ગરબો નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP