ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે ? ઉમાશંકર જોશી મો.ક. ગાંધી ગુણવંત શાહ રવિશંકર મહારાજ ઉમાશંકર જોશી મો.ક. ગાંધી ગુણવંત શાહ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1975 વર્ષ 1954 વર્ષ 1958 વર્ષ 1992 વર્ષ 1975 વર્ષ 1954 વર્ષ 1958 વર્ષ 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? ભાવનગર રાજકોટ મહેસાણા અમદાવાદ ભાવનગર રાજકોટ મહેસાણા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૃક્ષ' શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ? નિબંધ એકાંકી સોનેટ પદ નિબંધ એકાંકી સોનેટ પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રભુજી તુમ ચંદન હમ પાની" - આ પદના કવિનું નામ જણાવો. રૈદાસ નાનક દાદુ દયાળ કબીર રૈદાસ નાનક દાદુ દયાળ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડૉ.બાબાસોહબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? જામનગર અમદાવાદ ગાંધીનગર દાંતીવાડા જામનગર અમદાવાદ ગાંધીનગર દાંતીવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP