ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો.

બળવંત મહેતા
દુર્ગારામ મહેતા
રણજિતરામ મહેતા
મહીપતરામ રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'
b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે'
c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'
d) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'
1. મીરાં
2. હરીન્દ્ર દવે
3. બોટાદકર
4. નર્મદ

a-3, b-4, c-1, d-2
a-1, b-4, c-2, d-3
a-2, b-4, c-3, d-1
a-4, b-3, c-1, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ?

મુકુંદરાય પટ્ટણી
હર્ષદ ત્રિવેદી
પીતાંબર પટેલ
અમૃતલાલ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી ?

રખડવાનો આનંદ
હિન્દ સ્વરાજ
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય
સત્યના પ્રયોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP