ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ?

વેવિશાળ
કાળચક્ર
સોરઠ તારા વહેતા પાણી
સૌરાષ્ટ્રની રસધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?

મૃણાલવતી મુંજની રાણી હતી.
મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી.
મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી.
મૃણાલવતી તૈલપની બહેન હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP