ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ?

નિષ્કુળાનંદ સ્વામી
બ્રહ્માનંદ સ્વામી
ભુમાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ઉશનસ્
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP