ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ? ભુમાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ભુમાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમાંચક વિજ્ઞાનકથાઓ આલેખતુ “વલયની અવકાશી સફર’’ પુસ્તકના લેખક કોણ છે ? કિશોર અંધારિયા હર્ષણ પુષ્કર્ણા વિજય વાસુ નગેન્દ્ર વિજય કિશોર અંધારિયા હર્ષણ પુષ્કર્ણા વિજય વાસુ નગેન્દ્ર વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ પ્રેમાનંદ શામળ ભટ્ટ નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ પ્રેમાનંદ શામળ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કોણ જૂદું તરી આવે છે ? ચૈતન્ય મહાપ્રભુ નરસિંહ મહેતા આદિ શંકરાચાર્ય મીરાંબાઈ ચૈતન્ય મહાપ્રભુ નરસિંહ મહેતા આદિ શંકરાચાર્ય મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. રાજેન્દ્ર શાહ સુરેશ દલાલ નારાયણ દેસાઈ ઈશ્વર પેટલીકર રાજેન્દ્ર શાહ સુરેશ દલાલ નારાયણ દેસાઈ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ? ર.વ.દેસાઈ નંદશંકર કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ર.વ.દેસાઈ નંદશંકર કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP