ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ?

ભુમાનંદ સ્વામી
નિષ્કુળાનંદ સ્વામી
બ્રહ્માનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમણે તેમના કયા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?

નરસિંહરાવ દિવેટીયા
કવિ દયારામ
કવિ નર્મદ
કવિ દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ કયું છે ?

આધુનિક કવિતાના જ્યોતિર્ધર
આપેલ બંને
આપેલ માંથી કોઈ નહી
સેહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP