ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ? બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ભુમાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ભુમાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલે કોને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે? દલપત અખો શામળ દયારામ દલપત અખો શામળ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ? ભગવાનદાસ પટેલ જોરાવરસિંહ જાદવ રમણ સોની ઝવેરચંદ મેઘાણી ભગવાનદાસ પટેલ જોરાવરસિંહ જાદવ રમણ સોની ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શિરીષ’ ઉપનામ કોનું છે ? શંકર વૈદ્ય મહેશ યાજ્ઞિક દેવજી મોઢા મુરલી ઠાકુર શંકર વૈદ્ય મહેશ યાજ્ઞિક દેવજી મોઢા મુરલી ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામજી કૃષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવનચરિત્ર લેખકનું નામ જણાવો. અમૃત મોદી રતિલાલ નાયક કનૈયાલાલ મુનશી નરેન્દ્ર મોદી અમૃત મોદી રતિલાલ નાયક કનૈયાલાલ મુનશી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ? ડૉ.શરદ ઠાકર મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા હસુ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા હસુ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP