ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ? મુક્તાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ભુમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ભુમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ? નરસિંહરાવ દિવેટીયા રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું તખલ્લુસ 'શ્રવણ' છે ? દિનકર જોષી સુરેશ જોષી ઉમાશંકર જોષી શિવકુમાર જોષી દિનકર જોષી સુરેશ જોષી ઉમાશંકર જોષી શિવકુમાર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બૃહદપિંગળ’ ગ્રંથના રચયિતા કોણ છે ? દલપતરામ પિંગળ મુની રા.વિ. પાઠક નર્મદ દલપતરામ પિંગળ મુની રા.વિ. પાઠક નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્ત'નું મૂળ નામ શું છે ? ત્રિભુવન ભટ્ટ ઉમાશંકર જોષી મધુસૂદન પારેખ મણિશંકર ભટ્ટ ત્રિભુવન ભટ્ટ ઉમાશંકર જોષી મધુસૂદન પારેખ મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચૈતન્ય-ઓડિશા નામદેવ-ગુજરાત રામાનંદ-વારાણસી મીરાંબાઈ-રાજસ્થાન ચૈતન્ય-ઓડિશા નામદેવ-ગુજરાત રામાનંદ-વારાણસી મીરાંબાઈ-રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP