ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ?

બ્રહ્માનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
ભુમાનંદ સ્વામી
નિષ્કુળાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ?

ભગવાનદાસ પટેલ
જોરાવરસિંહ જાદવ
રમણ સોની
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્યામજી કૃષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવનચરિત્ર લેખકનું નામ જણાવો.

અમૃત મોદી
રતિલાલ નાયક
કનૈયાલાલ મુનશી
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP