ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ? નિષ્કુળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ભુમાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ભુમાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવાસનો પાડો ___ છે. જૈન હસ્તપ્રત ઓશોની આત્મકથા નેપાળની પૌરાણિક રાજધાની આપેલ પૈકી કોઇ નહીં જૈન હસ્તપ્રત ઓશોની આત્મકથા નેપાળની પૌરાણિક રાજધાની આપેલ પૈકી કોઇ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગની દહીવાલા એ કયા અખબારમાં કાવ્યકટાક્ષ લેખનમાં કામ કરેલ છે ? ગુજરાત મિત્ર સંદેશ ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર ગુજરાત મિત્ર સંદેશ ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ઉમાશંકર જોશી ન્હાનાલાલ નર્મદ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ન્હાનાલાલ નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ? શિક્ષાસેતુ પ્રત્યાયન સરસ્વતીસદન વિદ્યાયન શિક્ષાસેતુ પ્રત્યાયન સરસ્વતીસદન વિદ્યાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત' આ પંક્તિ કોની છે ? બોટાદકર નર્મદ કવિ ખબરદાર દલપતરામ બોટાદકર નર્મદ કવિ ખબરદાર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP