ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા આપેલ પૈકી એક પણ નહીં ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? નવલરામ પંડ્યા દુર્ગારામ મહેતાજી દલપતરામ નર્મદ નવલરામ પંડ્યા દુર્ગારામ મહેતાજી દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા રાવજી પટેલની છે ? અશ્રુધર અંતરંગ આશ્લેષ ઝંઝાવત અશ્રુધર અંતરંગ આશ્લેષ ઝંઝાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? મીરાંબાઈ દિવાળીબાઈ ગંગાસતી ગવરીબાઈ મીરાંબાઈ દિવાળીબાઈ ગંગાસતી ગવરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. અખો દલપતરામ નર્મદ શામળ અખો દલપતરામ નર્મદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP