ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઇ છે ? સ્મરણયાત્રા સત્યના પ્રયોગો અડધે રસ્તે મારી હકીકત સ્મરણયાત્રા સત્યના પ્રયોગો અડધે રસ્તે મારી હકીકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે" આ વિધાન કોનું છે ? શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી નાનાભાઈ મકરંદ દવે શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી નાનાભાઈ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !' આ પંકિત કયા કવિની છે ? 'કલાપી' નરસિંહરાવ દિવેટીયા 'કાન્ત' 'બ. ક. ઠાકોર' 'કલાપી' નરસિંહરાવ દિવેટીયા 'કાન્ત' 'બ. ક. ઠાકોર' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? પન્નાલાલ પંચોળી ક.મા.મુનશી મનુભાઈ પંચોળી જયંત ખત્રી પન્નાલાલ પંચોળી ક.મા.મુનશી મનુભાઈ પંચોળી જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ? મહાદેવ દેસાઈ મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP