ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? રઘુવીર ચૌધરી ગુણવંત શાહ નરસિંહરાવ દિવેટીયા પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ નરસિંહરાવ દિવેટીયા પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ મોતીભાઈ અમીન રાવ ખેંગારજી ત્રીજા ફતેહસિંહ ગાયકવાડ એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ મોતીભાઈ અમીન રાવ ખેંગારજી ત્રીજા ફતેહસિંહ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ? સુન્દરમ્ ની સ્નેહરશ્મિની હરીન્દ્ર દવેની પ્રિયકાન્ત મણિયારની સુન્દરમ્ ની સ્નેહરશ્મિની હરીન્દ્ર દવેની પ્રિયકાન્ત મણિયારની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વનલાવરી - શબ્દનો સમાસ જણાવો. ઉપપદ દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાજ્યા મહે વરસે નહિ’ - કાવ્ય પંક્તિ કોની છે ? અખો દાસીજીવણ શામળ ભાલણ અખો દાસીજીવણ શામળ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP