ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ? તને ઓળખું છું, મા વળાવી બા આવી પરકમ્મા જ્યોતિધામ તને ઓળખું છું, મા વળાવી બા આવી પરકમ્મા જ્યોતિધામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? નર્મદ દલપતરામ પ્રેમાનંદ શામળ નર્મદ દલપતરામ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડૉ.બાબાસોહબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? અમદાવાદ ગાંધીનગર દાંતીવાડા જામનગર અમદાવાદ ગાંધીનગર દાંતીવાડા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ? અરદેશર ખબરદાર મુકુલ કલાર્થી તારક મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી અરદેશર ખબરદાર મુકુલ કલાર્થી તારક મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ગુજરાતનો નાથ - ક.મા.મુનશી આગગાડી - ઈશ્વર પેટલીકર ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ગુજરાતનો નાથ - ક.મા.મુનશી આગગાડી - ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP