ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ? આસો નવરાત્રી અષાઢ નવરાત્રી ચૈત્ર નવરાત્રી માઘ નવરાત્રી આસો નવરાત્રી અષાઢ નવરાત્રી ચૈત્ર નવરાત્રી માઘ નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભીમદેવ સોલંકી' પાત્ર કઈ નવલકથાનું છે ? પૃથ્વીવલ્લભ વેવિશાળ પાટણની પ્રભુતા ચૌલા દેવી પૃથ્વીવલ્લભ વેવિશાળ પાટણની પ્રભુતા ચૌલા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વિનોબા ભાવેની કૃતિ છે ? કુરાન કથા ગીતાસાર આદ્યાત્મિક વિજ્ઞાન શિક્ષણવિચાર કુરાન કથા ગીતાસાર આદ્યાત્મિક વિજ્ઞાન શિક્ષણવિચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ? ઝેર તો પીધા છે જાણી જાણી જય સોમનાથ માનવીની ભવાઈ માણસાઈના દીવા ઝેર તો પીધા છે જાણી જાણી જય સોમનાથ માનવીની ભવાઈ માણસાઈના દીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ? કનૈયાલાલ મુનશી મનસુખરામ ત્રિપાઠી દલસુખભાઈ માલવણિયા પ્રફુલ્લ નંદશંકર દવે કનૈયાલાલ મુનશી મનસુખરામ ત્રિપાઠી દલસુખભાઈ માલવણિયા પ્રફુલ્લ નંદશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP