ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી કિશોર મકવાણા પન્નાલાલ પટેલ નટવરલાલ પંડ્યા ઝવેરચંદ મેઘાણી કિશોર મકવાણા પન્નાલાલ પટેલ નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના સર્જકનું નામ જણાવો. રાજીવ પટેલ પીતાંબર પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર રાજીવ પટેલ પીતાંબર પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? રમણલાલ સોની રાજેન્દ્ર શાહ નટવરલાલ પંડ્યા નિરંજન ભગત રમણલાલ સોની રાજેન્દ્ર શાહ નટવરલાલ પંડ્યા નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "દાંડિયો" સામાયિક કોણે શરૂ કર્યું હતું ? નવલરામ નંદશંકર નર્મદ ન્હાનાલાલ નવલરામ નંદશંકર નર્મદ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યુગે યુગે કોનું દીર્ઘનાટક છે ? રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શુકલ તુષાર શુક્લ રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શુકલ તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP