ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ? ભારતીય વિદ્યાભવન ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા આર્ય સમાજ ભારતીય વિદ્યાભવન ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા આર્ય સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કસુંબીનો રંગ’ના કવિ કોણ ? જોરાવરસિંહ્ જાદવ જયમલ્લ પરમાર ઝવેરચંદ મેઘાણી ખોડીદાસ પરમાર જોરાવરસિંહ્ જાદવ જયમલ્લ પરમાર ઝવેરચંદ મેઘાણી ખોડીદાસ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? - કોની કાવ્ય પંક્તિ છે ? શામળ દલપતરામ અખો નર્મદ શામળ દલપતરામ અખો નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારો અસબાબ' વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવ્યું છે ? 'મારો રાગ' 'મારો અસબાબ મારો રાગ' 'મારો રાગ મારો અસબાબ' 'મારો અસબાબ' 'મારો રાગ' 'મારો અસબાબ મારો રાગ' 'મારો રાગ મારો અસબાબ' 'મારો અસબાબ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક.મા. મુનશી રચિત નથી ? જય સોમનાથ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ કરણઘેલો જય સોમનાથ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP