ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો જન્મ ક્યા થયો હતો ? ભાવનગર સુરત રાજકોટ અમદાવાદ ભાવનગર સુરત રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પુરાણીના ધંધામાં સફળતા ન મળતા વાર્તાકાર બનનાર શામળ ભટ્ટના ગુરુનું નામ જણાવો. નાના ભટ્ટ રામાનંદ ભાણદાસ દેવીદાસ નાના ભટ્ટ રામાનંદ ભાણદાસ દેવીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. અનુભવબિંદુ મદનમોહના પિંગળ પ્રવેશ સુભદ્રાહરણ અનુભવબિંદુ મદનમોહના પિંગળ પ્રવેશ સુભદ્રાહરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. ભવની રૂપરેખા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો સમરસ બિંદુ મનની વ્યથા ભવની રૂપરેખા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો સમરસ બિંદુ મનની વ્યથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો. ચુનીલાલ મડિયા કિશોર મકવાણા જયંત પાઠક ધના ભગત ચુનીલાલ મડિયા કિશોર મકવાણા જયંત પાઠક ધના ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP