ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..." બરકત વિરાણી આદિલ મન્સૂરી મનહર ઉદાસ રમણીક સોમેશ્વર બરકત વિરાણી આદિલ મન્સૂરી મનહર ઉદાસ રમણીક સોમેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? રમેશ પારેખ ફાધર વાલેસ જયંત કોઠારી ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ ફાધર વાલેસ જયંત કોઠારી ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ? પ્રાચીન કવિઓ પ્રાચીન વાર્તાઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ જીવન કથાઓ પ્રાચીન કવિઓ પ્રાચીન વાર્તાઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ જીવન કથાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ આનંદશંકર ધ્રુવ ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ આનંદશંકર ધ્રુવ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ? ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી વૈષ્ણવજન - નરસિંહ મહેતા ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી વૈષ્ણવજન - નરસિંહ મહેતા ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના નણદોઈ માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના નણદોઈ માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP