ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..."

બરકત વિરાણી
મનહર ઉદાસ
રમણીક સોમેશ્વર
આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ?

મહાત્મા ગાંધી
ઉમાશંકર જોષી
રવિશંકર મહારાજ
ઈંદુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ?

દલપતરામ - ફાર્બસ વિરહ
કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ
ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર
ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP