ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અલપ ઝલપ' ના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો. પ્રકૃતિ પ્રેમ કાવ્ય ધારા કાવ્યાંજલિ સમગ્ર કવિતા પ્રકૃતિ પ્રેમ કાવ્ય ધારા કાવ્યાંજલિ સમગ્ર કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? દલપતરામ દુર્ગારામ મહેતાજી નર્મદ નવલરામ પંડ્યા દલપતરામ દુર્ગારામ મહેતાજી નર્મદ નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર" પંક્તિના સર્જકનું નામ જણાવો. શામળ અખો દયારામ પ્રેમાનંદ શામળ અખો દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંના પદોમાં કોની ભક્તિ વિશેષ છે ? હનુમાન શ્રીકૃષ્ણ મહાદેવ શ્રીરામ હનુમાન શ્રીકૃષ્ણ મહાદેવ શ્રીરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? સંત પુનિત મહારાજ કરસનદાસ માણેક નરસિંહરાવ દિવેટીયા શ્રી ચિત્રભાનુજી સંત પુનિત મહારાજ કરસનદાસ માણેક નરસિંહરાવ દિવેટીયા શ્રી ચિત્રભાનુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP