ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અલપ ઝલપ' ના લેખક કોણ છે ? ધૂમકેતુ મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? સુધારક યુગ સમન્વય યુગ ભક્તિયુગ પ્રાગ-નરસિંહ યુગ સુધારક યુગ સમન્વય યુગ ભક્તિયુગ પ્રાગ-નરસિંહ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન' સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ? ભાલણ શામળ પ્રેમાનંદ નાકર ભાલણ શામળ પ્રેમાનંદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શંકર વૈદ્ય ___ સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર છે. ગુજરાતી મરાઠી હિન્દી અંગ્રેજી ગુજરાતી મરાઠી હિન્દી અંગ્રેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની પ્રથમ કઈ કૃતિ પ્રસિદ્ધ થઈ હતી ? કલાપીનો કેકારવ કલાપીની પત્રધારા કાશ્મીરનો પ્રવાસ હૃદયત્રિપુટી કલાપીનો કેકારવ કલાપીની પત્રધારા કાશ્મીરનો પ્રવાસ હૃદયત્રિપુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોષી મકરંદ દવે મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોષી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP