ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અલપ ઝલપ' ના લેખક કોણ છે ? મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. ઇચ્છારામ દેસાઈ કરસનદાસ મૂળજી નર્મદશંકર દવે દાદાભાઈ નવરોજી ઇચ્છારામ દેસાઈ કરસનદાસ મૂળજી નર્મદશંકર દવે દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોળી રે ભરવાડણ ___' પદના રચયિતા કોણ છે ? મીરાંબાઈ પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? કાન્તિ ભટ્ટ નિરંજન ભગત દુલેરાય કારાણી ધીરુભાઈ ઠાકર કાન્તિ ભટ્ટ નિરંજન ભગત દુલેરાય કારાણી ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ? શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી કિશોર મકવાણા શ્રી કુમારપાળ દેસાઈ શ્રી ચિનુભાઈ મોદી શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી કિશોર મકવાણા શ્રી કુમારપાળ દેસાઈ શ્રી ચિનુભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ? આકાશગંગા મંગલમ્ વાચસ્પતિ અવળવાણિયા આકાશગંગા મંગલમ્ વાચસ્પતિ અવળવાણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP