ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ?

રતિલાલ બોરીસાગર
ફિલિપ ક્લાર્ક
કૃષ્ણલાલ શ્રીધરાણી
પન્ના નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ?

ચુનીલાલ મડિયા
કેશવ હર્ષદ ધ્રુવ
નવલરામ ત્રિવેદ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ?

રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ
કલ્હણ - કથાસરિતસાગર
ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો
ધનપાલ - ભવિસતકાહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ?

ઝેર તો પીધા છે જાણી જાણી
સોક્રેટિસ
દીપનિર્વાણ
તુલસી ક્યારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP