ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં અરોમા મિશન અંતર્ગત લવંડરની ખેતી કરવામાં આવી રહી છે ?

ઉત્તર પ્રદેશ
ગુજરાત
જમ્મુ કાશ્મીર
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ?

રમણલાલ વ. દેસાઈ
મણિશંકર રત્નજી ભટ્ટ
રમણભાઈ નીલકંઠ
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

નંદબત્રીસી
રેખાખંડ
વાર્તા ચંદ્રાવલી
રોહીદાસ ચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ?

કરસનદાસ માણેક
નિરંજન ત્રિવેદી
ઉમાશંકર જોશી
જોસેફ મેકવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP