ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ? રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? ઈન્દુલાલ યાજ્ઞિક કે.કા.શાસ્ત્રી રવિશંકર મહારાજ ગાંધીજી ઈન્દુલાલ યાજ્ઞિક કે.કા.શાસ્ત્રી રવિશંકર મહારાજ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ? ખલીલ આદિલ મન્સૂરી શેખાદમ આબુવાલા ધનતેજવી મરિઝ ખલીલ આદિલ મન્સૂરી શેખાદમ આબુવાલા ધનતેજવી મરિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા તેમના પદોમાં કયા છંદનો પ્રયોગ વધુ કરતા ? શિખરિણી પૃથ્વી ઝૂલણાં સવૈયા શિખરિણી પૃથ્વી ઝૂલણાં સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સીમ અને ઘર‘ કવિ ઉમાશંકર જોષીની ___ ઉત્તમ પ્રકારની રચના છે ? શેક્સપિયરશાઈ સૉનેટ લોકગીત ખંડકાવ્ય ભડલી ગીત શેક્સપિયરશાઈ સૉનેટ લોકગીત ખંડકાવ્ય ભડલી ગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલેરો ઢાળ' કાવ્યસંગ્રહના સર્જક કોણ છે ? પ્રિયકાન્ત મણિયાર રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી જયંત પાઠક પ્રિયકાન્ત મણિયાર રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP