ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ?

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર
જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ)
રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા
કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

ગાંધીજી
રણજીતસિંહ ગાયકવાડ
કનૈયાલાલ મુનશી
રણજિતરામ વાવાભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP