ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ? જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બપોરી વેળાનું હરિતવરણું ખેતરે ચડ્યું - છંદ ઓળખાવો. શાર્દૂલવિક્રીડિત શીખરીણી પૃથ્વી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત શીખરીણી પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલીપ ક્લાર્કનો જન્મ ક્યાં થયો હતો ? ગોઠડા (વડોદરા) બહિયલ શામરખા (આણંદ) ફતેહપુર (અમરેલી) ગોઠડા (વડોદરા) બહિયલ શામરખા (આણંદ) ફતેહપુર (અમરેલી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? ગાંધીજી રણજીતસિંહ ગાયકવાડ કનૈયાલાલ મુનશી રણજિતરામ વાવાભાઇ ગાંધીજી રણજીતસિંહ ગાયકવાડ કનૈયાલાલ મુનશી રણજિતરામ વાવાભાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રમુખપદે રાજકોટ ખાતે ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ ક્યારે યોજાઈ ? 1924 1921 1922 1923 1924 1921 1922 1923 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દ્ધિરેફ' ઉપનામ ક્યા લેખકનું છે ? હસમુખ પાઠક જયંત પાઠક રામનારાયણ પાઠક હરિકૃષ્ણ પાઠક હસમુખ પાઠક જયંત પાઠક રામનારાયણ પાઠક હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP