ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ? કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ? સંગીત ક્ષેત્ર કલા ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર સંગીત ક્ષેત્ર કલા ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફારી કયા વિષયનું પાક્ષિક છે ? સંગીત વિજ્ઞાન પર્યાવરણ સાહિત્ય સંગીત વિજ્ઞાન પર્યાવરણ સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ? રમણભાઈ નીલકંઠ ઝવેરચંદ મેઘાણી રમણલાલ વ. દેસાઈ શામળ રમણભાઈ નીલકંઠ ઝવેરચંદ મેઘાણી રમણલાલ વ. દેસાઈ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટીયા આનંદશંકર ધ્રુવ ચં. ચી. મહેતા રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટીયા આનંદશંકર ધ્રુવ ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી જયંત પાઠકની રચના 'ચિતારો' માં કવિએ કોને ચિતારા તરીકે નિરૂપ્યા છે ? એક પણ નહીં ઈન્દ્ર ભગવાન કુદરત એક પણ નહીં ઈન્દ્ર ભગવાન કુદરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP