ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ?

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર
કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી
રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા
જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

કરસનદાસ માણેક
શ્રી ચિત્રભાનુજી
નરસિંહરાવ દિવેટીયા
સંત પુનિત મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ?

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
રામનારાયણ વિશ્વનાથ પાઠક
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP