ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ?

કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી
રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા
જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ)
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ?

સંગીત ક્ષેત્ર
કલા ક્ષેત્ર
સ્પોર્ટસ ક્ષેત્ર
સાહિત્ય ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ?

રમણભાઈ નીલકંઠ
ઝવેરચંદ મેઘાણી
રમણલાલ વ. દેસાઈ
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ?

રમણભાઈ નીલકંઠ
નરસિંહરાવ દિવેટીયા
આનંદશંકર ધ્રુવ
ચં. ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP