ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ? જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? કરસનદાસ માણેક શ્રી ચિત્રભાનુજી નરસિંહરાવ દિવેટીયા સંત પુનિત મહારાજ કરસનદાસ માણેક શ્રી ચિત્રભાનુજી નરસિંહરાવ દિવેટીયા સંત પુનિત મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્ઞાતિ-નિબંધ" ના લેખક કોણ છે ? મણિલાલ નભુભાઈ નર્મદ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ નર્મદ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈતાળ પચ્ચીસી' પુસ્તકના લેખક કોણ છે ? ભોજા ભગત શામળ ભટ્ટ અખો પ્રેમાનંદ ભોજા ભગત શામળ ભટ્ટ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવ અર્થશાસ્ત્ર' ના લેખક કોણ છે ? નરહરિ પરીખ એમ. એન. રોય કિશોરલાલ મશરુવાળા કાર્લ માર્ક્સ નરહરિ પરીખ એમ. એન. રોય કિશોરલાલ મશરુવાળા કાર્લ માર્ક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર રામનારાયણ વિશ્વનાથ પાઠક સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મણિશંકર રત્નજી ભટ્ટ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર રામનારાયણ વિશ્વનાથ પાઠક સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP