ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ? જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ પંક્તિ ખોટી છે ? પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ? નવલરામ પંડ્યા નર્મદ શ્રી રંગ અવધૂત અરદેશર ખબરદાર નવલરામ પંડ્યા નર્મદ શ્રી રંગ અવધૂત અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષના સંપાદક કોણ હતા ? ચંદુલાલ બેચરદાસ પટેલ યોગેન્દ્ર વ્યાસ કે કા શાસ્ત્રી રતિલાલ સો.નાયક ચંદુલાલ બેચરદાસ પટેલ યોગેન્દ્ર વ્યાસ કે કા શાસ્ત્રી રતિલાલ સો.નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બિલ્લો ટિલ્લો ટચ’ અને ‘જામ ભણીની જાત્રા’ કોની આત્મકથા છે ? ઉર્વિશ કોઠારી કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ ગુણવંત શાહ ઉર્વિશ કોઠારી કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ? જયંત પાઠક અમૃતલાલ વેગડ નાનાભાઈ ભટ્ટ સુરેશ દલાલ જયંત પાઠક અમૃતલાલ વેગડ નાનાભાઈ ભટ્ટ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP