ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ?

ર. વ‌. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા
પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી
આપેલ પૈકી એક પણ નહીં
ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ?

અરદેશર ખબરદાર
નવલરામ પંડ્યા
શ્રી રંગ અવધૂત
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP