ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઇકુમાં કેટલી પંક્તિઓ હોય છે ? પાંચ સત્તર પંદર ત્રણ પાંચ સત્તર પંદર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અચંબો' વાર્તાસંગ્રહ કોનો છે ? મોહનલાલ પરમાર મૃગેશ શાહ નટવરલાલ પંડ્યા ધીરેન્દ્ર મહેતા મોહનલાલ પરમાર મૃગેશ શાહ નટવરલાલ પંડ્યા ધીરેન્દ્ર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાજી કાસમ, તારી વીજળી રે' લોકગીતમાં વીજળી કોનું નામ છે ? ટિકિટ જાન માનવી આગબોટ ટિકિટ જાન માનવી આગબોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ ફાધર વાલેસ જયંત કોઠારી રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ ફાધર વાલેસ જયંત કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ? અરદેશર ખબરદાર નવલરામ પંડ્યા શ્રી રંગ અવધૂત નર્મદ અરદેશર ખબરદાર નવલરામ પંડ્યા શ્રી રંગ અવધૂત નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP