ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અચંબો' વાર્તાસંગ્રહ કોનો છે ? મોહનલાલ પરમાર નટવરલાલ પંડ્યા મૃગેશ શાહ ધીરેન્દ્ર મહેતા મોહનલાલ પરમાર નટવરલાલ પંડ્યા મૃગેશ શાહ ધીરેન્દ્ર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. આપેલ પૈકી કોઇ નહી બૈજુ સારંગદેવ મર્દાના આપેલ પૈકી કોઇ નહી બૈજુ સારંગદેવ મર્દાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હિમાલયનો પ્રવાસ" કોના દ્વારા લખાયેલો છે ? ગુણવંત શાહ કાકા કાલેલકર તેનસિંગ સ્વામી સચ્ચિદાનંદજી ગુણવંત શાહ કાકા કાલેલકર તેનસિંગ સ્વામી સચ્ચિદાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ? બ.ક. ઠાકોર બાલાશંકર કંથારિયા ઝીણાભાઈ દેસાઈ બાલાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર બાલાશંકર કંથારિયા ઝીણાભાઈ દેસાઈ બાલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ? દાસપણું ક્યાં સુધી સહુ ચાલો જીતવા જંગ ડગલું ભર્યું કે ન હઠવું પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? દાસપણું ક્યાં સુધી સહુ ચાલો જીતવા જંગ ડગલું ભર્યું કે ન હઠવું પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP