ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ?

ર. વ‌. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા
આપેલ પૈકી એક પણ નહીં
ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી
પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ?

આત્મકથા ખંડ
લલિતનિબંધ
પ્રવાસ વર્ણન
જીવનચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ?

અમૃતલાલ વેગડ
સુરેશ દલાલ
નાનાભાઈ ભટ્ટ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?

મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી.
મૃણાલવતી તૈલપની બહેન હતી.
મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી.
મૃણાલવતી મુંજની રાણી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP