ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી આપેલ પૈકી એક પણ નહીં પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી આપેલ પૈકી એક પણ નહીં પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.a. ધૂળમાંની પગલીઓb. કાફલોc. બંદીવાનd. સમુદ્રાન્તિકે 1. વર્ષા અડાલજા2. વિનેશ અંતાણી 3. ધ્રુવભટ્ટ 4. ચંદ્રકાન્ત શેઠ a-1, b-2, c-4, d-3 a-3, b-4, c-2, d-1 a-4, b-2, c-1, d-3 a-2, b-3, c-1, d-4 a-1, b-2, c-4, d-3 a-3, b-4, c-2, d-1 a-4, b-2, c-1, d-3 a-2, b-3, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ? સારસીનો સ્નેહ મધ્યરાત્રીનો પ્રેમ રાત્રિ પછિનો દિવસ મધરાતી રાત સારસીનો સ્નેહ મધ્યરાત્રીનો પ્રેમ રાત્રિ પછિનો દિવસ મધરાતી રાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈવેશ શીખવનારને શું કહેવાય છે ? કાંચળિયા મૂછબંધ પડપારીયો વેશગોર કાંચળિયા મૂછબંધ પડપારીયો વેશગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ? મુકુંદરાય પટ્ટણી હર્ષદ ત્રિવેદી અમૃતલાલ ભટ્ટ પીતાંબર પટેલ મુકુંદરાય પટ્ટણી હર્ષદ ત્રિવેદી અમૃતલાલ ભટ્ટ પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો. દુર્ગારામ મહેતા બળવંત મહેતા મહીપતરામ રૂપરામ રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા બળવંત મહેતા મહીપતરામ રૂપરામ રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP