ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ?

સોનેરી પંખી
બિલીપત્ર
ભૈયાદાદા
પોસ્ટ ઓફિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?

સોરઠ તારા વહેતા પાણી
કરણઘેલો
સાસુવહુની લડાઈ
સરસ્વતીચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ?

મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ
મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે
પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ
સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ?

રાજેન્દ્ર શુકલ
લાભશંકર ઠાકર
વેણીભાઇ પુરોહિત
મોહન પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP