ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માધવ ક્યાંય નથી મધુવનમાં' ના રચનાકાર કોણ હતા ? હરીન્દ્ર દવે મીરાંબાઈ નરસિંહ મહેતા રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે મીરાંબાઈ નરસિંહ મહેતા રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.a. ધૂળમાંની પગલીઓb. કાફલોc. બંદીવાનd. સમુદ્રાન્તિકે 1. વર્ષા અડાલજા2. વિનેશ અંતાણી 3. ધ્રુવભટ્ટ 4. ચંદ્રકાન્ત શેઠ a-4, b-2, c-1, d-3 a-2, b-3, c-1, d-4 a-1, b-2, c-4, d-3 a-3, b-4, c-2, d-1 a-4, b-2, c-1, d-3 a-2, b-3, c-1, d-4 a-1, b-2, c-4, d-3 a-3, b-4, c-2, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના કયા અધિવેશનમાં ગાંધીજીની પ્રમુખ તરીકે વરણી થયેલી ? 1938 1936 1932 1934 1938 1936 1932 1934 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ? મનસુખરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી પ્રફુલ્લ નંદશંકર દવે દલસુખભાઈ માલવણિયા મનસુખરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી પ્રફુલ્લ નંદશંકર દવે દલસુખભાઈ માલવણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભક્ત કવિ દયારામની છે ? પ્રેમરસગીતા કૈવલ્યગીતા શિવપુરાણ દશમસ્કંધ પ્રેમરસગીતા કૈવલ્યગીતા શિવપુરાણ દશમસ્કંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ? મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારિયા ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારિયા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP