ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે ? દેસાઈની પોળ શામળની પોળ ઢાળની પોળ માંડવીની પોળ દેસાઈની પોળ શામળની પોળ ઢાળની પોળ માંડવીની પોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મુક્તક’ શેનો પ્રકાર છે ? હાઈકુ લઘુકાવ્ય લોકગીત ગઝલ હાઈકુ લઘુકાવ્ય લોકગીત ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ? નવલરામ પંડ્યા અરદેશર ખબરદાર શ્રી રંગ અવધૂત નર્મદ નવલરામ પંડ્યા અરદેશર ખબરદાર શ્રી રંગ અવધૂત નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? જેતપુર વીરપુર માણેકપુર વડાલી જેતપુર વીરપુર માણેકપુર વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ? હિમાલયનો પ્રવાસ હિન્દસ્વરાજ દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ સત્યના પ્રયોગ હિમાલયનો પ્રવાસ હિન્દસ્વરાજ દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ સત્યના પ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ? સ્વામી રામતીર્થ સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી રામતીર્થ સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP