ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા ? ભિક્ષુ અખંડાનંદ જયભિખ્ખુ ગાંધીજી પુનિત મહારાજ ભિક્ષુ અખંડાનંદ જયભિખ્ખુ ગાંધીજી પુનિત મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ? કલહાર વખાર કાવ્યરસ ભાગ્યવિધાતા કલહાર વખાર કાવ્યરસ ભાગ્યવિધાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ? દ્વારકા વડોદરા સુરત અમદાવાદ દ્વારકા વડોદરા સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કૈવલ્ય ગીતા" ના સર્જકનું નામ જણાવો. મીરાં નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો મીરાં નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાના નીર તો વધે-ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે. - આ પંક્તિનો અલંકાર જણાવો. અનન્વય વ્યતિરેક રૂપક શબ્દાનુપ્રાસ અનન્વય વ્યતિરેક રૂપક શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પ્રહલાદ પારેખ અનિલ જોશી રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પ્રહલાદ પારેખ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP