ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

શિવકુમાર જોશી
જયંત પાઠક
પ્રહલાદ પારેખ
જયોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ કોણ છે ?

કુમારપાળ દેસાઈ
સિતાંશુ યશશ્ચંદ્ર
પ્રકાશ એન. શાહ
વર્ષાબેન અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સાપનાં ભારા' અને 'ઉઘાડી બારી' એ કોની કૃતિઓ છે ?

રામનારાયણ પાઠક
ઝવેરચંદ મેઘાણી
ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP