ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

ઈન્દુલાલ યાજ્ઞિક
ધૂમકેતુ
ઠક્કરબાપા
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ?

પન્નાલાલ પટેલ
ગુણવંત શાહ
કનૈયાલાલ ભટ્ટ
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો.

સંભાવનાનો સૂરજ
પીયૂષ-ઝરણા
અંતર-આત્મા
નળની વેદના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ?

નટવરલાલ પંડ્યા
મણિશંકર ભટ્ટ
નગીનદાસ પારેખ
નવલરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP