ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદ કયા શહેરના વતની હતા ? અમદાવાદ વડોદરા સુરત જામનગર અમદાવાદ વડોદરા સુરત જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પિંગળશાસ્ત્ર' એટલે શું ? ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર છંદશાસ્ત્ર પીંગલા નાડીનું શાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર છંદશાસ્ત્ર પીંગલા નાડીનું શાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીની કૃતિ જણાવો. ચિંતાતુર નૈવૈધ શિખંડી પારસમણી ચિંતાતુર નૈવૈધ શિખંડી પારસમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હવેલી' એકાંકીના લેખકનું નામ જણાવો. સુરેશ જોશી ભાલચંદ્ર જોષી ઉમાશંકર જોશી મનીશ જોશી સુરેશ જોશી ભાલચંદ્ર જોષી ઉમાશંકર જોશી મનીશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? અમૃતકુંભ તેડાગર અમૃતા ઉપરવાસ કથાત્રયી અમૃતકુંભ તેડાગર અમૃતા ઉપરવાસ કથાત્રયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવિંદે માંડી ગોઠડી' હાસ્ય નિબંઘસંગ્રહના લેખક કોણ છે ? જ્યોતિન્દ્ર દવે ધીરુબહેન પટેલ બકુલ ત્રિપાઠી હરીન્દ્ર દવે જ્યોતિન્દ્ર દવે ધીરુબહેન પટેલ બકુલ ત્રિપાઠી હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP