ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદ કયા શહેરના વતની હતા ? અમદાવાદ સુરત જામનગર વડોદરા અમદાવાદ સુરત જામનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. આરણ્યક ઉપનિષદ્ દર્શનશાસ્ત્રની વેદોની આરણ્યક ઉપનિષદ્ દર્શનશાસ્ત્રની વેદોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ? બાલાશંકર કંથારિયા - તરંગ લીલા કવિ નર્મદ - કવિચરિત્ર પ્રેમાનંદ - ઓખાહરણ આખો - પંચીકરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા કવિ નર્મદ - કવિચરિત્ર પ્રેમાનંદ - ઓખાહરણ આખો - પંચીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આવો' કાવ્યમાં કવિએ 'અમે' શબ્દ કોના માટે વાપર્યો છે ? જીવાત્મા પરમાત્મા આત્મા પ્રભુ જીવાત્મા પરમાત્મા આત્મા પ્રભુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. ગોરસ ઈંધણ તેજરેખા અનિમેષ ગોરસ ઈંધણ તેજરેખા અનિમેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બૃહદપિંગળ’ ગ્રંથના રચયિતા કોણ છે ? રા.વિ. પાઠક પિંગળ મુની નર્મદ દલપતરામ રા.વિ. પાઠક પિંગળ મુની નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP