ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ?

સાધ્વીશ્રી પાહિણી
સિદ્ધરાજ જયસિંહ
દેવચંદ્ર સૂરી
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ?

દયારામ - ગરબી
અખો - આખ્યાન
ન્હાનાલાલ - ડોલન શૈલી
ગિજુભાઈ - બાળ સાહિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

હરીન્દ્ર દવે
કરસનદાસ માણેક
શિવાનંદ અધ્વર્યુ
ત્રિભુવન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP