ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો જન્મ ક્યા થયો હતો ? ભાવનગર સુરત રાજકોટ અમદાવાદ ભાવનગર સુરત રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? સાધ્વીશ્રી પાહિણી સિદ્ધરાજ જયસિંહ દેવચંદ્ર સૂરી કુમારપાળ સાધ્વીશ્રી પાહિણી સિદ્ધરાજ જયસિંહ દેવચંદ્ર સૂરી કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ? દયારામ - ગરબી અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલન શૈલી ગિજુભાઈ - બાળ સાહિત્ય દયારામ - ગરબી અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલન શૈલી ગિજુભાઈ - બાળ સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? હરીન્દ્ર દવે કરસનદાસ માણેક શિવાનંદ અધ્વર્યુ ત્રિભુવન ત્રિવેદી હરીન્દ્ર દવે કરસનદાસ માણેક શિવાનંદ અધ્વર્યુ ત્રિભુવન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનીઓએ રચેલા ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે ? પાખંડ ગરબડ અંધશ્રદ્ધા ગોટાળો પાખંડ ગરબડ અંધશ્રદ્ધા ગોટાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? ગંગોત્રી વિશ્વશાંતિ નિશીથ સપ્તપદી ગંગોત્રી વિશ્વશાંતિ નિશીથ સપ્તપદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP