ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમભક્તિ' કોનું ઉપનામ છે ? મકરંદ દવે સુરેશ દલાલ ન્હાનાલાલ કવિ નરસિંહ મહેતા મકરંદ દવે સુરેશ દલાલ ન્હાનાલાલ કવિ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? દલપતરામ દયારામ અખો પ્રેમાનંદ દલપતરામ દયારામ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? અખો ભોજા ભગત મીરાંબાઈ નરસિંહ મહેતા અખો ભોજા ભગત મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? કિશોરસિંહ સોલંકી ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી નીતિન વડગામા કિશોરસિંહ સોલંકી ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી નીતિન વડગામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? પ્રેમાનંદ દયારામ અખો શામળ પ્રેમાનંદ દયારામ અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના આશ્રયદાતા કોણ હતા ? સુજાણ બાદશાહ રાજા રખીદાસ સુજાણ બાદશાહ રાજા રખીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP