ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમભક્તિ' કોનું ઉપનામ છે ? સુરેશ દલાલ નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ મકરંદ દવે સુરેશ દલાલ નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. તળાજા શિનોર તલગાજરડા વીરપુર તળાજા શિનોર તલગાજરડા વીરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મેહતાના કાવ્ય ‘ જળકમળ છાંડી જાને’ નો પ્રકાર જણાવો ? લોકગીત પદ ભડલીગીત પ્રભાતિયું લોકગીત પદ ભડલીગીત પ્રભાતિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? ડૉ. હરિવલ્લભ ભાયાણી ડૉ. નલિની ગણાત્રા પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ.ભોગીલાલ સાંડેસરા ડૉ. હરિવલ્લભ ભાયાણી ડૉ. નલિની ગણાત્રા પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ.ભોગીલાલ સાંડેસરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાંદિપની’ ઉપનામ કોનું છે ? કિશોર મકવાણા અનિલ જોષી કૈલાસ બાજપેયી રમણીક અરાલવાળા કિશોર મકવાણા અનિલ જોષી કૈલાસ બાજપેયી રમણીક અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? જયોતિન્દ્ર દવે શિવકુમાર જોશી પ્રહલાદ પારેખ જયંત પાઠક જયોતિન્દ્ર દવે શિવકુમાર જોશી પ્રહલાદ પારેખ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP