ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ?

સૂપડું સવા લાખનું...
આસો માસો શરદ પૂનમની રાત જો...
આપેલ તમામ
મન મોર બની થનગાટ કરે...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો.

કુતુબ અબ્દુલહુસેન
કુતુબ અલીખાન
કુતુબ મલિકહુસેન
કુતુબ નાસિરહુસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?

રમણલાલ શાહ
નગીનદાસ પારેખ
જયંતિ દલાલ
મણીભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP