ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જાપાન દેશનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે ? મુક્તક હાઈકુ સોનેટ ખંડકાવ્ય મુક્તક હાઈકુ સોનેટ ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? લઘરો મારે નામને દરવાજે ટોળા અવાજ ઘોંઘાટ વહી જતી પાછળ રમ્યઘોષા લઘરો મારે નામને દરવાજે ટોળા અવાજ ઘોંઘાટ વહી જતી પાછળ રમ્યઘોષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તેજરેખા’ કોનો કાવ્યસંગ્રહ છે ? સુરેશ જોષી યશવંત શુક્લ મધુ રાય ઇન્દુલાલ ગાંધી સુરેશ જોષી યશવંત શુક્લ મધુ રાય ઇન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ? સુંદરમ્ ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી સુંદરમ્ ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ કિશનસિંહ ચાવડા કિશોરલાલ મશરૂવાળા સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ કિશનસિંહ ચાવડા કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નાટકના લેખક કોણ ? કનૈયાલાલ મુનશી ર.છો. પરીખ રા.વિ.પાઠક જયશંકર સુંદરી કનૈયાલાલ મુનશી ર.છો. પરીખ રા.વિ.પાઠક જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP