ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી
ડૉ. હરિવલ્લભ ભાયાણી
ડૉ.ભોગીલાલ સાંડેસરા
ડૉ. નલિની ગણાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

અમૃતા
ઉપરવાસ કથાત્રયી
અમૃતકુંભ
તેડાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP