ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ?

ઘનશ્યામ
ચંદ્રગુપ્ત
હરિહર શુક્લ
ફ્રેન્ક વ્હાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ?

સંગીત ક્ષેત્ર
સાહિત્ય ક્ષેત્ર
કલા ક્ષેત્ર
સ્પોર્ટસ ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ?

રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોશી
રમેશ પારેખ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય સર્જક જયંત પાઠકને મળેલા એવોર્ડ / ચંદ્રક સંદર્ભે કયો વિકલ્પ સાચો છે ?

રણજિતરામ સુવર્ણચંદ્રક
પ્રેમાનંદ સુવર્ણચંદ્રક
આપેલ તમામ
નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP