ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરનું મૂળ નામ શું ? કેશવ દત્તાત્રેય ભીમરાવ નટવર કેશવ દત્તાત્રેય ભીમરાવ નટવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા મણિલાલ દ્વિવેદી - તરંગલીલા રામનારાયણ પાઠક - મનો વિહાર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા મણિલાલ દ્વિવેદી - તરંગલીલા રામનારાયણ પાઠક - મનો વિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે ? અમેરિકા જાપાન ઇટાલી જર્મની અમેરિકા જાપાન ઇટાલી જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ? ઉપેન્દ્ર ત્રિવેદી દીના પાઠક જયશંકર સુંદરી બાપુલાલ નાયક ઉપેન્દ્ર ત્રિવેદી દીના પાઠક જયશંકર સુંદરી બાપુલાલ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? કાન્ત કલાપી બ. ક. ઠાકોર ન્હાનાલાલ કાન્ત કલાપી બ. ક. ઠાકોર ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. નગીનદાસ પારેખ - રમણિયતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નગીનદાસ પારેખ - રમણિયતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP