ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરનું મૂળ નામ શું ? દત્તાત્રેય નટવર કેશવ ભીમરાવ દત્તાત્રેય નટવર કેશવ ભીમરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ? પન્નાલાલ પટેલ ક.મા. મુનશી જ્યોતીન્દ્ર દવે ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ ક.મા. મુનશી જ્યોતીન્દ્ર દવે ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ? ફ્રેન્ક વ્હાઈટ ચંદ્રગુપ્ત હરિહર શુક્લ ઘનશ્યામ ફ્રેન્ક વ્હાઈટ ચંદ્રગુપ્ત હરિહર શુક્લ ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ? ધીરુબેન પરિખ ધીરુબેન પટેલ વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા ધીરુબેન પરિખ ધીરુબેન પટેલ વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? દયારામ અખો પ્રેમાનંદ દલપતરામ દયારામ અખો પ્રેમાનંદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નરસિંહ મહેતા સ્વામી આનંદ દયારામ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નરસિંહ મહેતા સ્વામી આનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP