ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ?

કલાપી
રાજેશ વ્યાસ
ચિનુ મોદી
શેખાદમ આબુવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ?

પન્ના નાયક
બ. ત્રિભુવનદાસ લુહાર
ધીરુ પરીખ
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

ધરતીનું લૂણ - સ્વામી આનંદ
હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ
ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી
કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ધૂળમાંની પગલીઓ - નવલકથા
શર્વિલક - નાટક
હયાતી - કાવ્યો
સ્ટેચ્યુ - નિબંધો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP