ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ? શેખાદમ આબુવાલા કલાપી રાજેશ વ્યાસ ચિનુ મોદી શેખાદમ આબુવાલા કલાપી રાજેશ વ્યાસ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત પાઠ્યપુસ્તક મંડળનું સામયિક કયું છે ? પ્રત્યાયન બાલસૃષ્ટિ જીવન શિક્ષણ શબ્દસૃષ્ટિ પ્રત્યાયન બાલસૃષ્ટિ જીવન શિક્ષણ શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ દલપતરામ પ્રેમાનંદ રણજિતરામ મહેતા કવિ દયારામ કવિ દલપતરામ પ્રેમાનંદ રણજિતરામ મહેતા કવિ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' કાવ્યસ્વરૂપ આપણને કોની પાસેથી પ્રાપ્ત થાય છે ? મીરાંબાઈ અખો નાકર ભાલણ મીરાંબાઈ અખો નાકર ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન છે. ભારતીય ભાષા સંસ્થાન ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય સંસ્કૃતિ પરિષદ ભારતીય વિદ્યાભવન ભારતીય ભાષા સંસ્થાન ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય સંસ્કૃતિ પરિષદ ભારતીય વિદ્યાભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ? અરદેશર ખબરદાર કવિ નર્મદ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી અરદેશર ખબરદાર કવિ નર્મદ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP