ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો.

રમેશ પારેખ
કવિ ન્હાનાલાલ
બળવંતરાય ઠાકોર
નટવરલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સાવ રે સોનાનું મારું દાતરડું રે લોલ
હીરનો બંધિયો હાથ, મુંજા વાલમજી લોલ !
હવે નૈ જાઉં વીડી વાઢવા રે લોલ.’ - ગીતનો પ્રકાર જણાવો.

હાઇકુ
લોકગીત
ફટાણાં
સોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP