ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ? કુંવરબાઈનું મામેરુ નળાખ્યાન સુદામાચરિત્ર ઓખાહરણ કુંવરબાઈનું મામેરુ નળાખ્યાન સુદામાચરિત્ર ઓખાહરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડિમલાઈટ, ત્રીજો પુરુષ કોના એકાંકી સંગ્રહ છે ? બકુલ ત્રિપાઠી જોસેફ મેકવાન રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત બક્ષી બકુલ ત્રિપાઠી જોસેફ મેકવાન રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. દયારામ નરસિંહ મહેતા સ્વામી આનંદ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા સ્વામી આનંદ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? બાલમુકુંદ દવે મણિશંકર રત્નજી ભટ્ટ દયારામ ભટ્ટ બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે મણિશંકર રત્નજી ભટ્ટ દયારામ ભટ્ટ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાજી કાસમ, તારી વીજળી રે' લોકગીતમાં વીજળી કોનું નામ છે ? માનવી આગબોટ જાન ટિકિટ માનવી આગબોટ જાન ટિકિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો ? વાંસા ધરમપુર બ્રાહ્મણવાડા સમૌ વાંસા ધરમપુર બ્રાહ્મણવાડા સમૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP