ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ? સુદામાચરિત્ર ઓખાહરણ નળાખ્યાન કુંવરબાઈનું મામેરુ સુદામાચરિત્ર ઓખાહરણ નળાખ્યાન કુંવરબાઈનું મામેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જમીઅલશાની સમાધિ ક્યા આવેલી છે ? બીલખા કંડોરણા જૂનાગઢ ઊના બીલખા કંડોરણા જૂનાગઢ ઊના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો. રમેશ પારેખ કવિ ન્હાનાલાલ બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા રમેશ પારેખ કવિ ન્હાનાલાલ બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાવ રે સોનાનું મારું દાતરડું રે લોલહીરનો બંધિયો હાથ, મુંજા વાલમજી લોલ !હવે નૈ જાઉં વીડી વાઢવા રે લોલ.’ - ગીતનો પ્રકાર જણાવો. હાઇકુ લોકગીત ફટાણાં સોનેટ હાઇકુ લોકગીત ફટાણાં સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કમળના તંતુ’ કૃતિ કોની છે ? અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી પ્રબોધ પંડિત રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી પ્રબોધ પંડિત રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો દલપતરામ સાથે શો સંબંધ હતો ? બાપ-દીકરાનો આપેલ પૈકી કોઈ નહી ભાઈનો કાકા ભત્રીજાનો બાપ-દીકરાનો આપેલ પૈકી કોઈ નહી ભાઈનો કાકા ભત્રીજાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP