ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડિમલાઈટ, ત્રીજો પુરુષ કોના એકાંકી સંગ્રહ છે ?

બકુલ ત્રિપાઠી
જોસેફ મેકવાન
રઘુવીર ચૌધરી
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો.

દયારામ
નરસિંહ મહેતા
સ્વામી આનંદ
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ?

બાલમુકુંદ દવે
મણિશંકર રત્નજી ભટ્ટ
દયારામ ભટ્ટ
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP