ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિશ્રી 'સુન્દરમ્' નું નામ જણાવો ?

ત્રિભોલનદાસ લુહાર
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શુક્લ
ત્રિકમલાલ પંચાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ?

મારું ગુર્જરશૈલી
દ્રવિડ શૈલી
હોયસલ શૈલી
નાયક શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP