ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ? સંસ્કૃતિ પ્રસ્થાન વીસમી સદી કુમાર સંસ્કૃતિ પ્રસ્થાન વીસમી સદી કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. ભવ્યેષા રાસરંગિણી શિવાલિની નિર્ઝરિણી ભવ્યેષા રાસરંગિણી શિવાલિની નિર્ઝરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "માનચતુર અને ધર્મલક્ષ્મી" એ કઈ નવલકથાનો અંશ છે ? માનવીની ભવાઈ મળેલા જીવ સરસ્વતીચંદ્ર ગુજરાતનો નાથ માનવીની ભવાઈ મળેલા જીવ સરસ્વતીચંદ્ર ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી માધવ ક્યાંય નથી મધુવનમાં મુખડાની માયા લાગી રે મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી માધવ ક્યાંય નથી મધુવનમાં મુખડાની માયા લાગી રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનચંદ શાહ પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? શામળ પ્રેમાનંદ દયારામ ભોજો શામળ પ્રેમાનંદ દયારામ ભોજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP