ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને તેમના તખલ્લુસ અંગે યોગ્ય જોડકાં જોડો.
(a) નિરાલા
(b) વનમાળી
(c) પરમહંસ
(d) ધૂનિરામ
(1) સૂર્યકાન્ત ત્રિપાઠી
(2) કેશવ હર્ષદ ધ્રુવ
(3) સચ્ચિદાનંદ સ્વામી
(4) ગૌરીશંકર ત્રિવેદી

a-4, b-3, c-1, d-2
a-4, b-1, c-2, d-3
a-2, b-3, c-1, d-4
a-1, b-2, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ?

મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી
અંબાલાલ દેસાઈ
કરસનદાસ મૂળજી
કેખુશરો કાબરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?

ગગનધરા પર તડકા નીચે
ધૂળમાંની પગલીઓ
ભીની હવા, ભીના શ્વાસ
પડઘાની પેલે પાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

રેખાખંડ
વાર્તા ચંદ્રાવલી
નંદબત્રીસી
રોહીદાસ ચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP