ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

મેરે તો ગિરિધર ગોપાલ
મને ચાકર રાખોજી
માધવ ક્યાંય નથી મધુવનમાં
મુખડાની માયા લાગી રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનચંદ શાહ પરિવાર
જ્ઞાનદત્ત જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર
અભ્યંકર બુદ્ધ પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP