ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ? પ્રસ્થાન કુમાર વીસમી સદી સંસ્કૃતિ પ્રસ્થાન કુમાર વીસમી સદી સંસ્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફારી કયા વિષયનું પાક્ષિક છે ? પર્યાવરણ સાહિત્ય વિજ્ઞાન સંગીત પર્યાવરણ સાહિત્ય વિજ્ઞાન સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ? કાકા કાલેલકર નરસિંહરાવ દિવેટીયા ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી કાકા કાલેલકર નરસિંહરાવ દિવેટીયા ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમીરને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. - આ પંક્તિ નો છંદ જણાવો. ઉપમા રૂપક અનન્વય વ્યાજસ્તુતિ ઉપમા રૂપક અનન્વય વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાધુ જીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. શિયાણી શિનોર મિયાગામ દાતાર શિયાણી શિનોર મિયાગામ દાતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કરણઘેલોના રચયિતા ___ છે. નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નરસિંહ મહેતા નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP