ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની છે ? રાજાધિરાજ અભિમન્યુ આખ્યાન જીગર અને અમી કરણઘેલો રાજાધિરાજ અભિમન્યુ આખ્યાન જીગર અને અમી કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? ઈન્દુલાલ યાજ્ઞિક કે.કા.શાસ્ત્રી ગાંધીજી રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક કે.કા.શાસ્ત્રી ગાંધીજી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. મરીઝ ઘાયલ પુનર્વસુ દ્વિરેફ મરીઝ ઘાયલ પુનર્વસુ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ? રતુભાઈ અદાણી હરિહર ખંભોળજા જયંતી દલાલ ઇન્દુલાલ યાજ્ઞિક રતુભાઈ અદાણી હરિહર ખંભોળજા જયંતી દલાલ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? મયારામ શંભુનાથ રણછોડદાસ લલ્લુભાઈ જગજીવનરામ લાલદાસ કડિયા મયારામ શંભુનાથ રણછોડદાસ લલ્લુભાઈ જગજીવનરામ લાલદાસ કડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP