ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની છે ? અભિમન્યુ આખ્યાન કરણઘેલો રાજાધિરાજ જીગર અને અમી અભિમન્યુ આખ્યાન કરણઘેલો રાજાધિરાજ જીગર અને અમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદચંદ્રક નોબલ પારિતોષિક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદચંદ્રક નોબલ પારિતોષિક રણજિતરામ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જી’ સિને સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું ? રીટાબેન પટેલ નારાયણ વ્યાસ વજુ કોટક અજય શાહ રીટાબેન પટેલ નારાયણ વ્યાસ વજુ કોટક અજય શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ? લગ્ન પ્રસંગે જન્મ પ્રસંગે મરણ પ્રસંગે દિક્ષા પ્રસંગે લગ્ન પ્રસંગે જન્મ પ્રસંગે મરણ પ્રસંગે દિક્ષા પ્રસંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? ઝૂલણા મનહર શાર્દૂલવિક્રીડિત શિખરિણી ઝૂલણા મનહર શાર્દૂલવિક્રીડિત શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ સ્વામી આનંદની છે ? લોકગીતા સંત કથાઓ દિવ્યચક્ષુ ગીતાધર્મ લોકગીતા સંત કથાઓ દિવ્યચક્ષુ ગીતાધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP