ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

જ્ઞાનપીઠ એવોર્ડ
નર્મદચંદ્રક
નોબલ પારિતોષિક
રણજિતરામ સુવર્ણચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ?

લગ્ન પ્રસંગે
જન્મ પ્રસંગે
મરણ પ્રસંગે
દિક્ષા પ્રસંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

ઝૂલણા
મનહર
શાર્દૂલવિક્રીડિત
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP