ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ?

14 મી સદીથી 18મી સદી
6 ઠ્ઠી સદીથી 8મી સદી
11 મી સદીથી 13મી સદી
9 મી સદીથી 10મી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

ના બોલ્યામાં નવ ગુણ
સબ કા માલીક એક
દુનિયાનો છેડો ઘર
પાકા ઘડે કાંઠા ન ચડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP