ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જેના નામ સાથે 'કલિકાલસર્વજ્ઞ' નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે.

હેમપ્રભસૂરિ
હેમવિજય સૂરિ
નિષ્કલંકી નારાયણ
હેમચંદ્ર સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી
નરસિંહરાવ દિવેટીયા
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ?

ચં. ચી. મહેતા
મધુસૂદન પારેખ
શાંતિલાલ શાહ
કિસનસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP