ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ?

ચૈત્ર નવરાત્રી
માઘ નવરાત્રી
અષાઢ નવરાત્રી
આસો નવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

માનવીની ભવાઈ
વનરાજ ચાવડો
ગુજરાતનો નાથ
ઝેર તો પીધાં છે જાણી જાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP