ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી જયંત પાઠકની રચના 'ચિતારો' માં કવિએ કોને ચિતારા તરીકે નિરૂપ્યા છે ? કુદરત ભગવાન ઈન્દ્ર એક પણ નહીં કુદરત ભગવાન ઈન્દ્ર એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર દલપતરામ - ફાર્બસ વિરહ ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર દલપતરામ - ફાર્બસ વિરહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના કયા અધિવેશનમાં ગાંધીજીની પ્રમુખ તરીકે વરણી થયેલી ? 1938 1932 1936 1934 1938 1932 1936 1934 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? મણીલાલ દ્વીવેદી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારીયા ગોવર્ધનરામ ત્રિપાઠી મણીલાલ દ્વીવેદી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારીયા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શિરીષ’ ઉપનામ કોનું છે ? શંકર વૈદ્ય મહેશ યાજ્ઞિક દેવજી મોઢા મુરલી ઠાકુર શંકર વૈદ્ય મહેશ યાજ્ઞિક દેવજી મોઢા મુરલી ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ? બળવંતરાય ઠાકોર બ. ત્રિભુવનદાસ લુહાર પન્ના નાયક ધીરુ પરીખ બળવંતરાય ઠાકોર બ. ત્રિભુવનદાસ લુહાર પન્ના નાયક ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP