ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી જયંત પાઠકની રચના 'ચિતારો' માં કવિએ કોને ચિતારા તરીકે નિરૂપ્યા છે ? ભગવાન એક પણ નહીં કુદરત ઈન્દ્ર ભગવાન એક પણ નહીં કુદરત ઈન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો. P). પન્નાલાલ પટેલ Q) ઝવેરચંદ મેઘાણી R) કનૈયાલાલ મુનશી S) ગોવર્ધનરામ ત્રિપાઠી 1. સરસ્વતીચંદ્ર 2. ગુજરાતનો નાથ 3. માનવીની ભવાઈ 4. સૌરાષ્ટ્રની રસધાર P-4, Q-1, R-3, S-2 P-1, Q-2, R-4, S-3 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-2, S-1 P-4, Q-1, R-3, S-2 P-1, Q-2, R-4, S-3 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-2, S-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિભાજનની વ્યયા' કૃતિ ક્યા સાહિત્યકારની છે ? કમલ વોરા શરીફા વીજળીવાળા અશ્વિન મહેતા ઊર્મિ દેસાઈ કમલ વોરા શરીફા વીજળીવાળા અશ્વિન મહેતા ઊર્મિ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? પદ્મભૂષણ ભારતરત્ન પદ્મવિભૂષણ રેમન મેગ્સેસે પદ્મભૂષણ ભારતરત્ન પદ્મવિભૂષણ રેમન મેગ્સેસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? જલન માતરી અબ્દુલગની દહીંવાલા જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ જલન માતરી અબ્દુલગની દહીંવાલા જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP