ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?

મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી.
મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી.
મૃણાલવતી તૈલપની બહેન હતી.
મૃણાલવતી મુંજની રાણી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
કિશોર મકવાણા
નટવરલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ
સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ
પંડિત યુગ - કાન્ત, કલાપી
આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન કયું છે ?

અંબુભાઈ પુરાણી એવોર્ડ
રણજિતરામ સુવર્ણ ચંદ્રક
એકલવ્ય એવોર્ડ
જયભિખ્ખુ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ?

કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી
નાન્હાનાલાલ
ધ્રુવભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ?

ફટફટિયું
ગઝલ સંહિતા
અખંડ ઝાલર વાગે
ખારાં ઝરણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP