ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? વિશ્વગીતા જ્ઞાનગીતા હરિગીતા પ્રેમરસગીતા વિશ્વગીતા જ્ઞાનગીતા હરિગીતા પ્રેમરસગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ? રવીન્દ્રનાથ ટાગોર વિનયચંદ્ર સુરી શાલિભદ્ર સૂરિ ચંદબરદાઈ રવીન્દ્રનાથ ટાગોર વિનયચંદ્ર સુરી શાલિભદ્ર સૂરિ ચંદબરદાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ? મુકુલ ક્લાર્થી વાડીલાલ ડગલી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ પુરુષોત્તમ દેશપાંડે મુકુલ ક્લાર્થી વાડીલાલ ડગલી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ પુરુષોત્તમ દેશપાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જેન્તી જોખમ’ કોનું બહું જાણીતું પાત્ર છે ? અશોક દવે યશવંત શુક્લ જયંતિ ગોહેલ રતિલાલ બોરીસાગર અશોક દવે યશવંત શુક્લ જયંતિ ગોહેલ રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ગગન ધરા પર તડકા નીચે ભીની હવા, ભીના શ્વાસ ધૂળમાંથી પગલીઓ પડઘાની પેલે પાર ગગન ધરા પર તડકા નીચે ભીની હવા, ભીના શ્વાસ ધૂળમાંથી પગલીઓ પડઘાની પેલે પાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP