ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?

મૃણાલવતી મુંજની રાણી હતી.
મૃણાલવતી તૈલપની બહેન હતી.
મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી.
મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો.

પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર
રતનશંકર મોહનદાસ બોટાદકર
દામોદર ખુશાલકર બોટાદકર
પ્રભાશંકર રવિશંકર બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

રઘુવીર ચૌધરી
ભગવતીકુમાર શર્મા
ચંદ્રકાંત બક્ષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ?

સરોજ પાઠક
ઈલા આરબ મહેતા
કુન્દનિકા કાપડિયા
ધીરુબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP