ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે. નદીનું સિંધુને આમંત્રણ આપની યાદી સારસી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને નદીનું સિંધુને આમંત્રણ આપની યાદી સારસી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો. તહોમતનામું આગંતુક તરંગીનું સ્વપ્ન પરંપરા તહોમતનામું આગંતુક તરંગીનું સ્વપ્ન પરંપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અસ્તિત્વ’ ગદ્યકાવ્યનો સંગ્રહ કોણે આપ્યો છે ? સુરેશ દલાલ સુરેશ ભટ્ટ સુરેશ જોષી સુરેશ મહેતા સુરેશ દલાલ સુરેશ ભટ્ટ સુરેશ જોષી સુરેશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ? નાનાભાઈ ભટ્ટ શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? આપેલ પૈકી એક પણ નહીં ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી આપેલ પૈકી એક પણ નહીં ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધ્વનિ અને આંદોલન કોના કાવ્ય સંગ્રહો છે ? રાજેન્દ્ર શાહ નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર રમણ શાહ રાજેન્દ્ર શાહ નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર રમણ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP