ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે. સારસી આપની યાદી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને નદીનું સિંધુને આમંત્રણ સારસી આપની યાદી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને નદીનું સિંધુને આમંત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ? ભોપાલી તોડી દરબારી મલ્હાર ભોપાલી તોડી દરબારી મલ્હાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? શિવાનંદ અધ્વર્યુ કરસનદાસ માણેક હરીન્દ્ર દવે ત્રિભુવન ત્રિવેદી શિવાનંદ અધ્વર્યુ કરસનદાસ માણેક હરીન્દ્ર દવે ત્રિભુવન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' કાવ્યસ્વરૂપ આપણને કોની પાસેથી પ્રાપ્ત થાય છે ? ભાલણ નાકર મીરાંબાઈ અખો ભાલણ નાકર મીરાંબાઈ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. કરસનદાસ મૂળજી નવલરામ પંડ્યા નર્મદશંકર દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી નવલરામ પંડ્યા નર્મદશંકર દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP