ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે. મને જોઈને ઊડી જતાં પક્ષીઓને સારસી આપની યાદી નદીનું સિંધુને આમંત્રણ મને જોઈને ઊડી જતાં પક્ષીઓને સારસી આપની યાદી નદીનું સિંધુને આમંત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ? આદિલ મન્સૂરી અમૃત ઘાયલ મુકુલ કલાર્થી શેખાદમ આબુવાલા આદિલ મન્સૂરી અમૃત ઘાયલ મુકુલ કલાર્થી શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ? હોયસલ શૈલી નાયક શૈલી મારું ગુર્જરશૈલી દ્રવિડ શૈલી હોયસલ શૈલી નાયક શૈલી મારું ગુર્જરશૈલી દ્રવિડ શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હિંદમાતાને સંબોધન' કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે ? સંતાન જિન પારસી વિશ્વાસી સંતાન જિન પારસી વિશ્વાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ ક્યાંના વતની હતાં ? મેવાડ મેડતા મારવાડ માંગરોળ મેવાડ મેડતા મારવાડ માંગરોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP