ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે ? ભોળાભાઈ પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ મોહનલાલ પટેલ ભોળાભાઈ પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ મોહનલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ? કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ? પંડિત સુખલાલજી સીતરામ મહારાજ એક પણ નહીં રેમશ ઓઝા પંડિત સુખલાલજી સીતરામ મહારાજ એક પણ નહીં રેમશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે. મત્લા, મકતા પંક્તિ, નઝમ નઝમ, લબ્ઝ લબ્ધ, મત્લા મત્લા, મકતા પંક્તિ, નઝમ નઝમ, લબ્ઝ લબ્ધ, મત્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. શ્લેષ ઉત્પ્રેક્ષા યમક શબ્દાનુપ્રાસ શ્લેષ ઉત્પ્રેક્ષા યમક શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે ? શામળ પ્રેમાનંદ દલપતરામ ઝવેરચંદ મેઘાણી શામળ પ્રેમાનંદ દલપતરામ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP