ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ?

સુમિત્રાનંદન પંત
મૈથિલીશરણ ગુપ્ત
કનૈયાલાલ મુનશી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ?

કવિ નર્મદ
કવિ પન્નાલાલ
કવિ મુનશી
કવિ ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ?

૨.વ. દેસાઈ
કેશવલાલ ધ્રુવ
આનંદશંકર ધ્રુવ
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિષ્ટ ગુજરાતી ગદ્યલેખનની શરૂઆત કારનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?

નંદશંકર મહેતા
દુર્ગારામ મહેતાજી
નર્મદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP