ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ?

મૈથિલીશરણ ગુપ્ત
કનૈયાલાલ મુનશી
સુમિત્રાનંદન પંત
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

ભાગ્યેજ જહા
રઘુવીર ચૌધરી
વિનોદ ભટ્ટ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ?

વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી
રામનારાયણ પાઠક
વિજયરામ વૈદ્ય
વાડીલાલ ડગલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ?

વેણીભાઈ પુરોહીત
આદિલ મન્સૂરી
બાલાશંકર કંથારિયા
આસિમ રાંદેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP