ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ?

સુમિત્રાનંદન પંત
કનૈયાલાલ મુનશી
મનુભાઈ પંચોળી
મૈથિલીશરણ ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ?

હાજી મહમ્મદ અલ્લારખિયા
દેશળજી પરમાર
ડાહ્યાભાઈ ધોળશાજી
ત્રિભુવનદાસ ગજ્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ?

મણિશંકર કીકાણી
ભોળાનાથ સારાભાઈ
ભોગીલાલ પ્રાણવલ્લભ
છગનલાલ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP