ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહિ હાણ;
જગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહિ વાણ.’ - કાવ્યપંક્તિમાં કયો છંદ છે ?

સોરઠો
હરિગીત
દોહરો
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ.
બની રહો તે જ સમાધિયોગ.
આ પંક્તિઓનો છંદ ઓળખાવો.

તોટક
ઈન્દ્રવ્રજા
ઉપજાતિ
ઉપેન્દ્રવજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP