Talati Practice MCQ Part - 2
પાટણનાં પટોળાની કલા ક્યા રાજવીના સમયના વિકાસ પામી હતી ?

સિધ્ધરાજ જયસિંહ
વનરાજ ચાવડા
ભીમદેવ
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'દસ્તાને જિંદગી’ કોનો ગઝલ સંગ્રહ છે ?

આદિલ મન્સૂરી
બેફામ
‘શૂન્ય’ પાલનપુરી
મરીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

5 ફેબ્રુઆરી
4 ફેબ્રુઆરી
3 ફેબ્રુઆરી
2 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'મારાથી પત્ર લખાય છે’ – આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

હું પત્ર લખું છું
મારા વડે પત્ર લખાય છે
મને પત્ર લખ્યો
મેં પત્ર લખાવ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP