GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

કાર્લ માર્ક્સ
જે. શુમ્પીટર
માર્શલ
એફ. એચ. નાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
અક્ષય મોબાઈલ શોપમાં સોમવારથી શુક્રવાર સુધીમાં કુલ 60,000 રૂ. નો વકરો થયો. તેનો વર્તુળ આલેખ દોરેલ છે. સોમવારે 72° નો ખૂણો દોરેલ છે. તો સોમવારના દિવસે કેટલા રૂપિયા વકરો થયો હશે ?

10,000 રૂ.
14000 રૂ‌.
12000 રૂ.
16000 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે.

ટાઈપ-2 ભૂલ
ઉત્પાદકનું જોખમ
આપેલ પૈકી કોઈ નહીં
ગ્રાહકનું જોખમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP