GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો.

શામળાનો વિવાહ
હિંડોળાનાં પદ
પિતૃ શ્રાદ્ધ
કૃષ્ણના પદો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જીવન ચક્ર પરિકલ્પનાના સિદ્ધાંત મુજબ વપરાશ શેની સાથે સંબંધિત છે ?

સંપૂર્ણ આવક
જીવનકાળની અપેક્ષિત આવક
જીવનકાળના અપેક્ષિત ભાવો
ચાલુ આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP