Talati Practice MCQ Part - 5
ઈ–મેઈલમાં aનો અર્થ શું થાય ?

કટ એન્ડ કોપી
એક પણ નહીં
કાર્બન કોપી
કોપી કેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થપ્રકાશ ગ્રંથ કઈ ભાષામાં લખ્યો છે ?

હિન્દી
મરાઠી
ગુજરાતી
સંસ્કૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘જય સોમનાથ' નવલકથાના લેખક કોણ છે ?

કનૈયાલાલ મુનશી
આશ્કા માંડલ
ચંદ્રવદન મહેતા
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP