Talati Practice MCQ Part - 6 નળ A ખાલી ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે. નળ B તેને 9 કલાકમાં ભરે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરતા કેટલો સમય લાગશે ? 2.4 કલાક 1.2 કલાક 3.6 કલાક 4.5 કલાક 2.4 કલાક 1.2 કલાક 3.6 કલાક 4.5 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ઈલા કાવ્યો’ના કવિ તરીકે કોણ જાણીતું છે ? સુરેશ જોશી જ્યોતીન્દ્ર દવે મકરંદ દવે ચંદ્રવદન મહેતા સુરેશ જોશી જ્યોતીન્દ્ર દવે મકરંદ દવે ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ? રવિન્દ્રનાથ ટાગોર રવિશંકર રાવળ રાજા રવિ વર્મા ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોર રવિશંકર રાવળ રાજા રવિ વર્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાષ્ટ્રીય તહેવારો પ્રસંગે તાલુકા પંચાયતને ખર્ચ કરવાની મર્યાદા કેટલી કરી દેવાઈ છે ? રૂા. 10000 રૂા. 15000 રૂા. 5000 રૂા. 12000 રૂા. 10000 રૂા. 15000 રૂા. 5000 રૂા. 12000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ? ભીમદેવ બીજો શિલાદિત્ય સાતમો કર્ણદેવ સોલંકી કર્ણદેવ વાઘેલા ભીમદેવ બીજો શિલાદિત્ય સાતમો કર્ણદેવ સોલંકી કર્ણદેવ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તું ‘ચોકટ’ હોવાની સંભાવના કેટલી ? 12.5% 50% 75% 25% 12.5% 50% 75% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP