Talati Practice MCQ Part - 5
જો A, B નો ભાઈ છે. B, C ની બહેન છે અને C, D નો પિતા છે તો D નો A સાથે શું સંબંધ છે ?

નિશ્ચિત થઈ શકે તેમ નથી
ભાઈ
ભત્રીજો / ભાણીઓ
બહેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી 86. એક પરિક્ષામાં પરિક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની નાપાસ જાહેર થાય છે તો તે પરિક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

500 ગુણ
600 ગુણ
720 ગુણ
420 ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% નો
1.1% ખોટ
4% ખોટ
4% નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP