Talati Practice MCQ Part - 9
A, B અને C ભાગીદારો છે. તેઓના નફા-નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5 : 3 : 2 નું છે. 2007-08 ના વર્ષમાં પેઢીનો ચોખ્ખો નફો રૂ.70,500 થાય છે, તો તેઓના ભાગે અનુક્રમે ___ આવશે.

રૂ. 35,250, રૂ. 21,250 અને રૂ. 14,000
રૂ.35,250, રૂ. 21,150 અને રૂ. 14,100
રૂ. 35,250, રૂ. 21,100 અને રૂ. 14,150
રૂ. 35,500, રૂ. 21,000 રૂ. 14,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ધનસુખલાલ મહેતા
ક. મા. મુન્શી
જયંતી દલાલ
ચં. ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું સામયિક બહુ જૂનું છે ?

બુદ્ધિપ્રકાશ
પરબ
કુમાર
શબ્દસૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે પૈકી કયા જિલ્લાને સમુદ્રકાંઠો નથી ?

સુરેન્દ્રનગર
અમરેલી
રાજકોટ
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP