Talati Practice MCQ Part - 9
A, B અને C ભાગીદારો છે. તેઓના નફા-નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5 : 3 : 2 નું છે. 2007-08 ના વર્ષમાં પેઢીનો ચોખ્ખો નફો રૂ.70,500 થાય છે, તો તેઓના ભાગે અનુક્રમે ___ આવશે.

રૂ. 35,250, રૂ. 21,100 અને રૂ. 14,150
રૂ.35,250, રૂ. 21,150 અને રૂ. 14,100
રૂ. 35,500, રૂ. 21,000 રૂ. 14,000
રૂ. 35,250, રૂ. 21,250 અને રૂ. 14,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કયા ગુજરાતી મહાનુભાવ ભારતના દક્ષિણના રાજ્યોમાં રાજ્યપાલ તરીકે ન હતા ?

કે. કે. શાહ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી
હિતેન્દ્ર દેસાઈ
પ્રભુદાસ પટવારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
5 રૂપિયાના પરચૂરણમાં 50 પૈસાના 7 સિક્કા છે અને બાકીના 25 પૈસાના સિક્કા છે, તો 25 પૈસાના સિક્કા કેટલા હોય ?

Talati Practice MCQ Part - 9
અન્ય સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર સજીવને ___ કહે છે.

વિઘટક
રક્ષક
ભક્ષ્ય
ભક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વાઘ કયા રાજ્યમાં જોવા નથી મળતા ?

તમિલનાડુ
ગુજરાત
મધ્યપ્રદેશ
ઓરીસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP