ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ d-1, a-2, b-3, c-4 a-1, b-2, c-3, d-4 b-1, c-2, d-3, a-4 c-1, b-2, a-3, d-4 d-1, a-2, b-3, c-4 a-1, b-2, c-3, d-4 b-1, c-2, d-3, a-4 c-1, b-2, a-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત' ના કવિ કોણ છે ? ખબરદાર નર્મદ રા.વિ.પાઠક કલાપી ખબરદાર નર્મદ રા.વિ.પાઠક કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બૃહદપિંગળ’ ગ્રંથના રચયિતા કોણ છે ? રા.વિ. પાઠક દલપતરામ પિંગળ મુની નર્મદ રા.વિ. પાઠક દલપતરામ પિંગળ મુની નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો. સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા લાંગ પુસ્તકાલય - રાજકોટ રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા લાંગ પુસ્તકાલય - રાજકોટ રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? હાઈકુ છપ્પા પદ ઊર્મિગીત હાઈકુ છપ્પા પદ ઊર્મિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવા ભગતની સમાધિ ક્યા આવેલી છે ? કેશોદ ચલાલા ભાણવડ ડેરવાવ કેશોદ ચલાલા ભાણવડ ડેરવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP