ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ d-1, a-2, b-3, c-4 a-1, b-2, c-3, d-4 c-1, b-2, a-3, d-4 b-1, c-2, d-3, a-4 d-1, a-2, b-3, c-4 a-1, b-2, c-3, d-4 c-1, b-2, a-3, d-4 b-1, c-2, d-3, a-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' ના પિતા કોને કહેવામાં આવે છે ? નાકર પ્રેમાનંદ ભાલણ વિષ્ણુદાસ નાકર પ્રેમાનંદ ભાલણ વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો. જયંત પાઠક કિશોર મકવાણા ધના ભગત ચુનીલાલ મડિયા જયંત પાઠક કિશોર મકવાણા ધના ભગત ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? દાણલીલા સુદામાચરિત્ર દાણચાતુરી પુત્ર વિવાહ દાણલીલા સુદામાચરિત્ર દાણચાતુરી પુત્ર વિવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અતિજ્ઞાન ખંડકાવ્યમાં કવિ કાન્તે કોનું મનોમંથન આલેખ્યું છે ? યુધિષ્ઠિર દુર્યોધન સહદેવ અર્જુન યુધિષ્ઠિર દુર્યોધન સહદેવ અર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP