ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકાં જોડો.
લેખક
a. દલપતરામ
b. શામળ
c. મણિભાઈ નભુભાઈ
d. સ્વામી આનંદ
કૃતિ
1. રેવાખંડ
2. નારી પ્રતિષ્ઠા
3. ઈસુનુ બલિદાન
4. તાર્કિક બોધ

b-1, c-2, d-3, a-4
c-1, b-2, a-3, d-4
d-1, a-2, b-3, c-4
a-1, b-2, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ?

સ્વામી આનંદ
સ્વામી સહજાનંદ
સ્વામી રામતીર્થ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ?

ઉમાશંકર જોષી
ઝીણાભાઈ દેસાઈ
બાલમુકુંદ દવે
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ પસંદ કરો.

નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો
હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો
ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો
રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP