GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ?

મનુભાઈ પાલખીવાલા
નટવરલાલ શાહ
કુંદનલાલ ધોળકીયા
શશીકાંત લાખાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
લોહીની નળીઓમાં કયા રસાયણને કારણે લોહી ગંઠાતુ અટકે છે ?

સાઈકલોક સ્પોરિન
સ્ટેરિન્સ
ઈન્સ્યૂલિન
સ્ટ્રેપ્ટોકાયનેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
જામનગરની આસપાસના ખલાસીઓના સાહસો અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ 'દરિયાલાલ' ના લેખકનું નામ જણાવો.

રણજિતરામ મહેતા
ઉમાશંકર જોશી
રમણભાઈ નીલકંઠ
ગુણવંત આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP