Revenue Talati Exam Paper (28-02-2016)
ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.
(a) નવજીવન સાપ્તાહિક
(b) ધી ઈન્ડિયન હોમરૂલ સોસાયટી
(c) પ્રજા હિતવર્ધક સભા
(d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા
(1) ઊકાભાઈ પ્રભુદાસ
(2) નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ
(3) મોહનદાસ ગાંધી
(4) શ્યામજી કૃષ્ણ વર્મા

b-1, c-2, d-4, a-3
a-3, d-2, c-4, b-1
d-4, a-1, b-2, c-3
c-1, a-3, b-4, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

ગુજરાતનો નાથ
સરસ્વતીચંદ્ર
માનવીની ભવાઈ
મળેલા જીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગે.

12
30
20
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યુહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો.

અનસૂયા
યશોધરા
અરુંધતી
સુભદ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી ક્યા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે ?

હાઈડ્રોફ્લોરો કાર્બન (HFC)
ક્લોરો ફ્લુરો કાર્બન (CFC)
કાર્બન ડાયોક્સાઈડ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP