Talati Practice MCQ Part - 6
યોગ્ય જોડકાં જોડો :
a. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા
b. મહાલવારી પદ્ધતિના પ્રણેતા
c. કાયમી જમાબંધી દાખલ કરનાર
d. દ્વિમુખી શાસન નાબૂદ કરનાર
1. થૉમસ મુનરો
2. હોલ્ટ મેકેન્ઝી
3. કોર્નવોલિસ
4. વોરન હેસ્ટિંગ

b-1, a-2, c-3, d-4
d-1, a-2, b-3, c-4
a-1, b-2, c-3, d-4
c-1, d-2, a-3, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી.

મોહનલાલ પંડ્યાનું મકાન
હિન્દુ અનાથ આશ્રમ
સંતરામ મંદિર
ગોપાળદાસની હવેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે ?

પાલોદરનો મેળો
ઝૂંડનો મેળો
માઘ મેળો
વરાણાનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના 62મા સ્થાપના દિવસની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી ?

પાટણ
અમદાવાદ
સાબરકાંઠા
ગીર સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP