GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચે દેશ તથા તેની સંચરણ વ્યવસ્થા આપેલી છે, તેના આધારે સાચા જોડકા જોડો. દેશ-સંગઠન(a) રશિયા(b) અમેરિકા (c) ચીન (d) યુરોપિયન યુનિયન સંચરણ વ્યવસ્થા1. જી.પી.એસ 2. બિદાઉ 3. ગ્લોનાસ 4. ગેલેલિયો a-3, b-1, c-2, d-4 a-3, b-1, c-4, d-2 a-2, b-1, c-3, d-4 a-2, b-1, c-3, d-4 a-3, b-1, c-2, d-4 a-3, b-1, c-4, d-2 a-2, b-1, c-3, d-4 a-2, b-1, c-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) There is ___ danger of an earthquake because there is no history of earthquakes in this area. a little a few any little a little a few any little ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) બૌદ્ધ ધર્મના ધર્મપુસ્તક ત્રિપીટકના ત્રણ સમૂહોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? અભિધમ્મપિટક વિનયપિટક સુત પિટક ધમ્મપિટક અભિધમ્મપિટક વિનયપિટક સુત પિટક ધમ્મપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Central pollution control board) ___ પ્રકારની સંસ્થા છે. બંધારણીય વૈધાનિક નિયમનકારી અર્ધન્યાયિક બંધારણીય વૈધાનિક નિયમનકારી અર્ધન્યાયિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ? મરાઠા શાસકોએ રાવ ખેંગારજી મહારાણી અહલ્યાબાઈ મહારાણી મહાકુંવરબા મરાઠા શાસકોએ રાવ ખેંગારજી મહારાણી અહલ્યાબાઈ મહારાણી મહાકુંવરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) The adverb of "good" is : Best Well Better Fair Best Well Better Fair ANSWER DOWNLOAD GUJARATI MCQ APP