ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સરોવરો અને તેના સ્થળોને ગોઠવો.
A) બિંદુ સરોવર
B) નારાયણ સરોવર
C) પુષ્કર
D) માનસરોવર
1) તિબેટ
2) રાજસ્થાન રાજ્ય
3) કચ્છ જિલ્લો
4) ભૂવનેશ્વર શહેર

A-2, B-3, C-4, D-1
A-4, B-3, C-2, D-1
A-1, B-2, C-3, D-4
A-3, B-4, C-1, D-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કથક નૃત્ય અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
‘મોનાલીસા’ નામક વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વના મહાન ચિત્રકાર કોણ હતા ?

માઈકલ એન્જેલો
એક પણ નહીં
લિયોનાર્ડો-દ-વિન્ચી
પાબ્લો પિકાસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP