ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'd) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'1. મીરાં 2. હરીન્દ્ર દવે 3. બોટાદકર 4. નર્મદ a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-2, b-4, c-3, d-1 a-4, b-3, c-1, d-2 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-2, b-4, c-3, d-1 a-4, b-3, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ દર્શાવો. કુમાર શબ્દસેતુ શબ્દસૃષ્ટિ પરબ કુમાર શબ્દસેતુ શબ્દસૃષ્ટિ પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમીરને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. - આ પંક્તિ નો છંદ જણાવો. અનન્વય વ્યાજસ્તુતિ ઉપમા રૂપક અનન્વય વ્યાજસ્તુતિ ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયંત કોઠારીનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ સુરત અમદાવાદ જામનગર રાજકોટ સુરત અમદાવાદ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ? સુંદરમ ઉમાશંકર જોશી ચિત્રભાનુજી સ્વામી રામદાસ સુંદરમ ઉમાશંકર જોશી ચિત્રભાનુજી સ્વામી રામદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? ઇચ્છારામ દેસાઈ મનસુખરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મનસુખરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP