ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'd) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'1. મીરાં 2. હરીન્દ્ર દવે 3. બોટાદકર 4. નર્મદ a-3, b-4, c-1, d-2 a-2, b-4, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-4, b-3, c-1, d-2 a-3, b-4, c-1, d-2 a-2, b-4, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-4, b-3, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? મનોહર ત્રિવેદી નાથાલાલ દવે મુકુલ ચોકસી હરિહર ભટ્ટ મનોહર ત્રિવેદી નાથાલાલ દવે મુકુલ ચોકસી હરિહર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ચલચિત્રોના 'ચાર્લી ચેપ્લિન' તરીકે કોણ ઓળખાય છે ? નાનાભાઈ ભટ્ટ બકુલ બક્ષી પી ખરસાણી મૂળશંકર ભટ્ટ નાનાભાઈ ભટ્ટ બકુલ બક્ષી પી ખરસાણી મૂળશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચક્રવાક મિથુન’ કૃતિનો સાહિત્યસ્વરૂપ જણાવો. આખ્યાન કરૂણ પ્રશસ્તિ મહાકાવ્યખંડ ખંડકાવ્ય આખ્યાન કરૂણ પ્રશસ્તિ મહાકાવ્યખંડ ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું” - કાવ્યના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શુકલ નટવરલાલ બુચ કિશોર મકવાણા પીતાંબર પટેલ રાજેન્દ્ર શુકલ નટવરલાલ બુચ કિશોર મકવાણા પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? જયેશચંદ્ર રણજીતરામ જયપ્રસાદ ઠાકર બાલાભાઈ દેસાઈ ભોળાભાઈ પટેલ જયેશચંદ્ર રણજીતરામ જયપ્રસાદ ઠાકર બાલાભાઈ દેસાઈ ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP