ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'
b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે'
c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'
d) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'
1. મીરાં
2. હરીન્દ્ર દવે
3. બોટાદકર
4. નર્મદ

a-2, b-4, c-3, d-1
a-4, b-3, c-1, d-2
a-1, b-4, c-2, d-3
a-3, b-4, c-1, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

ઈન્દુલાલ ગાંધી
ભાનુશંકર વ્યાસ
પ્રજારામ રાવલ
હરિશ્ચંદ્ર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ?

સચ્ચિદાનંદ વાત્સાયન
શાંતિલાલ શાહ
ચુનીલાલ શાહ
ભોગીલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP