ભારતની ભૂગોળ (Geography of India) વન્યજીવન અભયારણ્યનું નામ અને તેના સ્થળોનાં જોડકામાંથી કયા જોડકા સાચા છે ?નામA) ગસમ પાની અભ્યારણ્ય - આસામ B) નમદાફા અભ્યારણ્ય - અરુણાચલ પ્રદેશ C) ઘુડખર અભયારણ્ય - ગુજરાત D) કુગતી અભ્યારણ્ય - રાજસ્થાન 1,2 અને 3 1 અને 2 2,3, અને 4 2 અને 3 1,2 અને 3 1 અને 2 2,3, અને 4 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી ઓછા અક્ષરજ્ઞાનની ટકાવારી કયા રાજ્યની છે ? ઝારખંડ ઉત્તરાંચલ મધ્યપ્રદેશ બિહાર ઝારખંડ ઉત્તરાંચલ મધ્યપ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તર થી દક્ષિણ તરફ જતાં ભારતની નદીઓનો યોગ્ય ક્રમ પસંદ કરો. નર્મદા, તાપી, ક્રિષ્ના, ગોદાવરી, કાવેરી તાપી, ગોદાવરી, નર્મદા, ક્રિષ્ના, કાવેરી નર્મદા, તાપી, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી તાપી, નર્મદા, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી નર્મદા, તાપી, ક્રિષ્ના, ગોદાવરી, કાવેરી તાપી, ગોદાવરી, નર્મદા, ક્રિષ્ના, કાવેરી નર્મદા, તાપી, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી તાપી, નર્મદા, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દહેરાદૂન પાટલીદૂન હિમાલયની ગિરિમાળાઓ પૈકી કઈ ગિરિમાળામાં આવેલ છે ? બીજી ચોથી પહેલી ત્રીજી બીજી ચોથી પહેલી ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારત ક્યાં ક્રમે આવે છે ? 4 1 3 2 4 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે ? લંબગોળ લગૂન ગોળ ઘોડાની નાળ જેવા લંબગોળ લગૂન ગોળ ઘોડાની નાળ જેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP