ભારતની ભૂગોળ (Geography of India)
વન્યજીવન અભયારણ્યનું નામ અને તેના સ્થળોનાં જોડકામાંથી કયા જોડકા સાચા છે ?
નામ
A) ગસમ પાની અભ્યારણ્ય - આસામ
B) નમદાફા અભ્યારણ્ય - અરુણાચલ પ્રદેશ
C) ઘુડખર અભયારણ્ય - ગુજરાત
D) કુગતી અભ્યારણ્ય - રાજસ્થાન

2 અને 3
1 અને 2
2,3, અને 4
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે ?

નલ્લામલા ટેકરીઓ
પાલકોંડા ટેકરીઓ
કોંડાવિડુ ટેકરીઓ
શિવરોય ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
તમિલનાડુના 'રાનીખેત' ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે ?

એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ
સિમેન્ટ ઉદ્યોગ
ખાતર ઉદ્યોગ
રસાયણ ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP