ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો :
a. વંદે માતરમ્
b. જન્મભૂમિ
c. ગુજરાતમિત્ર
d. જય હિન્દ
i. નરોત્તમ શાહ
ii. શામળદાસ ગાંધી
iii. અમૃતલાલ શેઠ
iv. દીનશા તાલિયારખાન

a-i, b-ii, c-iii, d-iv
a-i, b-iv, c-iii, d-ii
a-iv, b-iii, c-ii, d-i
a-ii, b-iii, c-iv, d-i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે.

અમૃતલાલ યાજ્ઞિક
ડૉ. હરિવલ્લભ ભાયાણી
રમણલાલ સોની
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે?

ઝવેરચંદ મેઘાણી
ભગવાનદાસ પટેલ
હરિવલ્લભ ભાયાણી
ખોડીદાસ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

દામોદર બોટાદકર
બ.ક. ઠાકોર
રણજિતરામ મહેતા
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ?

બાલમુકુંદ દવે
ઝીણાભાઈ દેસાઈ
ઉમાશંકર જોષી
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP