ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો :
a. વંદે માતરમ્
b. જન્મભૂમિ
c. ગુજરાતમિત્ર
d. જય હિન્દ
i. નરોત્તમ શાહ
ii. શામળદાસ ગાંધી
iii. અમૃતલાલ શેઠ
iv. દીનશા તાલિયારખાન

a-i, b-iv, c-iii, d-ii
a-i, b-ii, c-iii, d-iv
a-iv, b-iii, c-ii, d-i
a-ii, b-iii, c-iv, d-i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ?

મનોજ ખંડેરિયા
બચુભાઈ શુક્લ
પ્રભુલાલ દ્વિવેદી
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'વળામણાં'
'માનવીની ભવાઈ'
'મળેલા જીવ'
'ભાગ્યાંના ભેરુ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શુક્લ
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ?

મહાદેવભાઈ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
નારાયણભાઈ દેસાઈ
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP